January 17th 2023

અદભુત શક્તિશાળી

 %%%Kathi Darbar Yuva Group Rajkot - જય સુર્યદેવ જય કાઠીયાવાડ કાઠી ક્ષત્રિય સમાજનું વિશાળ સંગઠન સુર્યસેના વધુ ને વધુ મજબૂત અને સક્ષમ બને તેવા ઉમદા હેતુથી ...%%%
.            અદભુત શક્તિશાળી 

તાઃ૧૭/૧/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્ર શક્તિશાળી કૃપાળુ સુર્યદેવ છે,જે જ્ગતમાં મળેલદેહને સવારસાંજ આપી જાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જે સુર્યદેવની ક્ર્પાએ સમયસાથે લઈ જાય
....આ અદભુતક્ર્પા અવનીપર પરમાત્માની કહેવાય,ના કોઇ દેહને આશાઅપેક્ષા અડી જાય.
જીવને સમયે અવનીપર માનવદેહ મળે,જે અનેક નિરાધારદેહથીજ જીવને બચાવી જાય 
આપાવનક્ર્પા ભગવાનની ધરતીપર કહેવાય,નાકોઇજ જીવથી જન્મમરણથી દુર રહેવાય
પ્રભુની પવિત્રક્ર્પાએ સમયે જીવને જન્મમળી જાય,જે માનવદેહને પવિત્રરાહે લઈ જાય
શ્રધ્ધા રાખીને જીવન જીવતા માનવદેહને,ભગવાનની ક્ર્પાએ પ્રભુની ભક્તિ કરાવીજાય
....આ અદભુતક્ર્પા અવનીપર પરમાત્માની કહેવાય,ના કોઇ દેહને આશાઅપેક્ષા અડી જાય.
અવનીપર સમયને પારખી સુર્યદેવક્ર્પા કરી જાય,જે દીવસે સવાર અને સાંજ આપીજાય
મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા,સુર્યદેવ અવનીપર સમયેદેહને પ્રેરણા કરી જાય
સવાર સાંજ એ ધરતીપર સુર્યદેવની ક્ર્પાએ મળે,જે જીવને જન્મમરણની રાહ મળી જાય
અદભુતકૃપાળુ પ્રત્યક્ષ સુર્યદેવ છે,જે માનવદેહથી પુંજાકરતા ૐ હ્રી સુર્યાય નમઃથી પુંજાય
....આ અદભુતક્ર્પા અવનીપર પરમાત્માની કહેવાય,ના કોઇ દેહને આશાઅપેક્ષા અડી જાય.
#########################################################################

	
January 12th 2023

મળેલદેહના કર્મ

 શ્રી હનુમાન ચાલીસામાંના 'ગૂઢ રહસ્યો...' | The Mysterious Secrets of Shri Hanuman Chalisa
.            મળેલદેહના કર્મ

તાઃ૧૨/૧/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,જે જીવના મળેલદેહને સુખ આપી જાય.
માનવદેહ એ પ્રભુની કૃપાજ કહેવાય,સમયે પરમાત્માની પુંજા કરતાજ કૃપા મળી જાય
શ્રધ્ધારાખીને પવિત્રરાહ પકડતા જીવનમાં,પવિત્રકર્મની રાહે મળેલદેહથી જીવન જીવાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,સમયે જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળી જાય.
અવનીપર અદભુતલીલા પરમાત્માની થઈજાય,જે સમયની સાંક્ળથી અનુભવ થઈ જાય
પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,એ અનેક પવિત્રદેહથી ભગવાન ભારતમાંજ જન્મીજાય
જીવને અવનીપર માનવદેહ મળે એ પ્રભુકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
માનવદેહને સમયે પવિત્રરાહ મળે જીવનમાં,જે મળેલદેહના જીવને પવિત્રરાહે લઈજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,સમયે જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળી જાય.
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ છે,જે ભગવાનની કૃપાએ જીવન માનવદેહ મળે
જીવના મળેલદેહને પાવનકૃપાએ સમજણનો સંગાથ મળે,જે દેહનેજ કર્મ કરાવી જાય
ભગવાને અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મલીધા,ઍ મળેલદેહને સમયે મુક્તિઆપીજાય
સમયે દેહથી શ્રધ્ધારાખીને ઘરમાં પ્રભુની પુંજાકરી,આરતી ઉતારીને દેહથી વંદનકરાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,સમયે જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળી જાય.  
#############################################################################

	
October 31st 2022

જન્મદીવસની વંદના

***Jalaram Jayanti Gujarati Wishes Images (જલારામબાપાની જન્મજયંતી ગુજરાતી શુભકામના ઈમેજેસ) - SmitCreation.com***
             જન્મદીવસની વંદના  

તાઃ૩૧૧૦/૨૦૨૨   (કારતકસુદ સાતમ)  પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમા હિંદુધર્મમાં પવિત્રસંતની પ્રેરણા મળી,જે ભુખ્યાને ભોજન આપી જાય
વિરપુર ગામમાં ઠકકર પરિવારમાં,પિતા પ્રધાન અને માતા રાજબાઇના સંતાન 
.....જે પવિત્રસંત જલારામ બાપાથી ઓળખાય,જે કાર્તકસુદ સાતમે જન્મ લઈ આવી જાય.
પવિત્રરાહ મળી જીવનમાં ભગવાનની કૃપાએ,એ મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
સમયની સાથે ચાલતા પવિત્રદેહની પ્રેરણા જોવાય,જે કાકાની દુકાન ચલાવીજાય
જીવને મળેલમાનવદેહને કર્મનો સંબંધ જીવનમાં,જે પવિત્ર્રરાહે જીવન જીવાડીજાય
મળેલદેહને ઉંમરનો સંગાથ મળે,જલારામ સમયે વિરબાઈના પતિદેવ પણથઈજાય
.....જે પવિત્રસંત જલારામ બાપાથી ઓળખાય,જે કાર્તકસુદ સાતમે જન્મ લઈ આવી જાય.
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્ર માનવદેહથી જન્મીજાય
ભારતદેશમાં ગુજરાતના વિરપુર ગામમાં,સમયે જલારામ ઢકકરકુળ પવિત્રકરી જાય
પવિત્રકૃપાળુ પત્ની વિરબાઈ કહેવાય,જે જીવનાદેહને પવિત્રરાહે લઈ સેવાકરીજાય
શ્રધ્ધારાહે જીવનજીવતા સમયે પ્રભુનીમાગણીએ વિરબાઈ ઝંડોજોઈ લઈ ચાલીજાય
.....જે પવિત્રસંત જલારામ બાપાથી ઓળખાય,જે કાર્તકસુદ સાતમે જન્મ લઈ આવી જાય.
#########################################################################
October 26th 2022

પવિત્ર ભગવાનનીકુપા

***માં સંતોષી અને શુક્ર ગ્રહની કૃપા અપાવે છે શુક્રવારનું વ્રત, જાણો તેની વિધિ અને મહાત્મ્ય. | Dharmik Topic ***
.            પવિત્ર ભગવાનનીકૃપા

તાઃ ૨૬/૧૦/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ     

જગતમાં જીવને મળેલ માનવદેહ,એજઅ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
જીવનુ અવનીપરનુ આગમન જે સમયે મળે,ના કોઇજ જીવથી દુર રહેવાય
....અદભુતલીલા જગતમાં ભગવાનની કહેવાય,જે જીવને આગમનવિદાયથી અનુભવાય.
જીવને અનેકદેશમાં જન્મમળીજાય,એ જીવનાગતજન્મના થયેલકર્મથી મેળવાય
દુનીયામાં ભારત એપવિત્રદેશ કહેવાય,જ્યાં દેવદેવીઓથી ભગવાન જ્ન્મીજાય
પવિત્રદેશમાં મળેલ માનવદેહને,પરમાત્માની પાવનકૃપાએ દેહને સુખમળીજાય
પરમાત્માની પાવનકૃપાએ દેહનેરાહમળે,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિથઈ જાય 
....અદભુતલીલા જગતમાં ભગવાનની કહેવાય,જે જીવને આગમનવિદાયથી અનુભવાય.
હિંદુધર્મમાં પવિત્રવર્ષને સમયેઉજવાય જીવનમાં,દીવાળી એછેલ્લોદીવસકહેવાય
ભગવાનની પવિત્રકૃપા મેળવવા માનવદેહથી,હોળીના તહેવારને પણ ઉજવાય
પવિત્ર ભુમી ભારતદેશની અવનીપર,જ્યાં ભગવાનની કૃપાએ પ્રસંગને સચવાય
દુનીયામાં પવિત્રહિંદુ ધર્મછે જેના તહેવારને,હિંદુધર્મનેજ પવિત્રરાખવા ઉજવાય
....અદભુતલીલા જગતમાં ભગવાનની કહેવાય,જે જીવને આગમનવિદાયથી અનુભવાય.
######################################################################

	
October 25th 2022

પવિત્ર તહેવાર હિંદુધર્મમાં

***દિન વિશેષ ✍ – Page 2 – આજ ના દિવસની વિશેષતા***
.           .પવિત્ર તહેવાર હિંદુધર્મમાં

તાઃ ૨૫/૧૦/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ       
    
પવિત્ર માતાની કૃપાએ ભારતદેશમાં,હિંદુધ્રર્મમાં સમયે પવિત્ર તહેવારને ઉજવાય
માતાજીને શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપપ્રગટાવી,પુંજાકરી સમયે આરતી ઉતારાય  
....જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જેમાં ભગવાન ભારતદેશમાં દેવદેવીઓથી જન્મ લઈ જાય. 
જીવને જગતમાં ભગવાનની કૃપાએ માનવદેહ મળે,જે ગતજન્મના કર્મથીમેળવાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,એ નિરાધારદેહથી બચાવી જાય
હિંદુધર્મમાં વર્ષનાઅંતે પવિત્ર તહેવાર છે,જેને પવિત્ર દિવાળીએ પુંજનકરીઉજવાય
પવિત્ર લક્ષ્મીમાતાના આશિર્વાદમળે,જે મળેલદેહને જીવનમાં માતાનોપ્રેમ મળીજાય
....જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જેમાં ભગવાન ભારતદેશમાં દેવદેવીઓથી જન્મ લઈ જાય. 
હિંદુધર્મમાં પવિત્ર લક્ષ્મીમાતાએ ભારતદેશમાં જન્મ લીધો,જેમની સમયે પુંજા કરાય
મળેલ માનવદેહથી લક્ષ્મીમાતાને ધનલક્ષ્મીમાતાથી,દીવાળીના તહેવારે વંદન કરાય 
પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતાછે હિંદુધર્મમાં,જે વિષ્ણુ ભગવાનને પતિદેવથી પુંજન કરાય
દિવાળીના પવિત્રતહેવારે સમયેમાતાને,ધુપદીપ પ્રગટાવી વંદનકરી આરતી ઉતારાય
....જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જેમાં ભગવાન ભારતદેશમાં દેવદેવીઓથી જન્મ લઈ જાય.
######################################################################
October 24th 2022

તહેવાર દીવાળીનો

 દિવાળી ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશ | Happy Diwali Wishes, Quotes, Shayari and Status text SMS in Gujarati - Wishes SMS
.            .તહેવાર દીવાળીનો 

તા"૨૪/૧૦/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
    
જગતમાં હિંદુધર્મમાં દીવાળી એ પવિત્રતહેવાર,જેમાં માતાને વંદનકરીને પુંજા કરાય 
દીવાળીના પવિત્રદીવસે હિંદુધર્મનાભક્તોને,શ્રધ્ધાથી હેપ્પી દીવાળી કહીને ખુશકરાય
.....પવિત્ર હિંદુ તહેવારમાં ધનલક્ષ્મીમાતાની પુંજા,ધુપદીપ કરી આરતી ઉતારી પુંજા કરાય.
શ્રધ્ધારાખીને પવિત્ર તહેવારેજ માતાને વંદન કરતા,મહાલક્ષ્મીએ નમો નમઃથી પુંજાય 
મળેલ માનવદેહને હિંદુધર્મમાં પરમાત્માની પાવનકૃપા મળે,જે ધર્મને સમજીને જીવાય
જીવનમાં દર વર્ષે પવિત્ર તહેવાર મળે,જેને સમયે સમજીને ભક્તિકરતા કૃપામળીજાય
ભક્તિનીપવિત્રરાહે જીવનજીવતા માનવદેહને,પરમાત્માનીકૃપાએ જીવનમાંસુખમળીજાય
.....પવિત્ર હિંદુ તહેવારમાં ધનલક્ષ્મીમાતાની પુંજા,ધુપદીપ કરી આરતી ઉતારી પુંજા કરાય.
ભારતદેશ એ હિંદુધર્મનો પવિત્ર દેશ છે,જ્યાં ભગવાન દેવદેવીઓથી  જન્મ લઈ જાય
મળેલ માનવદેહને પરમાત્માના દેહની પુંજા કરવા,ભારતદેશમાં હિંદુમંદીરમાં પુંજાકરાય 
માતાની પવિત્રકૃપામળે શ્રધ્ધાળુભક્તોને,જે જીવનમાં માતાની પવિત્રકૃપાએ અનુભવાય
હિન્દુધર્મમાં જન્મેલ માનવદેહને સમયે,દુનીયામાં આવીને રહેતા પ્રભુની પુંજા કરી જાય
.....પવિત્ર હિંદુ તહેવારમાં ધનલક્ષ્મીમાતાની પુંજા,ધુપદીપ કરી આરતી ઉતારી પુંજા કરાય.
########################################################################

	
October 23rd 2022

પવિત્ર હિંદુતહેવાર

**દિવાળી ક્યારે છે, જાણો તેની તારીખ, શુભ મુહૂર્ત અને મહત્વ***
.           પવિત્ર હિંદુતહેવાર

તાઃ૨૩/૧૦/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

માતાની પવિત્રકૃપાએ માનવદેહને,હિંદુધર્મમાં કૃપાએ પવિત્ર તહેવાર ઉજવાય
લક્ષ્મીમાતાની કૃપાથી હિંદુધર્મમાં,દીવાળીપર માતાની ધુપદીપકરી પુંજા કરાય
.....હિંદુધર્મમાં ભગવાનની કૃપાથી,દેવ દેવીઓની સમયે વંદન કરી આરતી ઉતારાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે ભારતદેશથી,જે જીવને મળેલમાનવદેહને પ્રેરી જાય
અવનીપર જીવને અનેકદેહથી જન્મ મળે,સમયે નિરાધારદેહથીજ બચાવી જાય
મળેલમાનવદેહને જીવનમાં પ્રેરણામળે,જે જીવનમાં પવિત્રકર્મની રાહઆપીજાય
પવિત્રહિંદુધર્મમાં માતાનીકૃપાએ,સમયે દીવાળીનો તહેવારને ધુપદીપથીઉજવાય
.....હિંદુધર્મમાં ભગવાનની કૃપાથી,દેવ દેવીઓની સમયે વંદન કરી આરતી ઉતારાય.
પરમાત્માની પવિત્રકૃપા મળી માનવદેહને,જે સમયે માતાનોપ્રેમ પણ મળીજાય 
હિંદુધર્મમાં અનેકપવિત્રતહેવાર મળેજીવનમાં,એંતે હોળી અને દિવાળી ઉજવાય
પવિત્રતહેવાર ભગવાનનીકૃપાએ હિંદુમંદીરમાં,આવેલ ભક્તોથી પ્રભુનેવંદનકરાય
દીવાળીપવિત્રદીવસની સાથે માનવદેહથી,સમયેમાતાનીકૃપાથી પ્રસંગને ઉજવાય
.....હિંદુધર્મમાં ભગવાનની કૃપાથી,દેવ દેવીઓની સમયે વંદન કરી આરતી ઉતારાય.
###################################################################
October 4th 2022

પવિત્રકૃપા મળે માતાની

***નવરાત્રીના દિવસોમાં માતાને ધરવામાં આવતા આ 9 ભોગ વિશે ખ્યાલ હોવો જરૂરી છે; અહીં જાણો આ ભોગથી થતી માતાની કૃપા વિશે***
.           પવિત્રકૃપા મળે માતાની

તાઃ૪/૧૦/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધારાખીને જીવનમાં ભક્તિ કરતા,દુર્ગામાતાની પવિત્રકૃપા સમયે મળતી જાય
માતાને ધુપદીપને આરતી ઘરમાં કરતા,પવિત્ર હિંદુતહેવારે પાવનકૃપા મળીજાય
.....પવિત્ર પ્રસંગે હિંદુધર્મમાં તહેવારને ઉજવાય,ત્યાં નવરાત્રીમાં માતાની કૃપા થાય.
ભારતદેશની ધરતીને પવિત્રકરી જગતમાં,જ્યાં ભગવાન દેવદેવીઓથી જ્ન્મીજાય 
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મ છે,જે મળેલમાનવદેહને ભક્તિથી જીવપરકૃપાથાય
જીવને અવનીપર અનેકદેહથી સંબંધમળે,જે સમયનીસાથે આગમનવિદાયમેળવાય
માનવદેહમળે જીવનેપ્રભુનીકૃપાએ,જેનિરાધાર પ્રાણીપશુજાનવરપક્ષીથી બચાવીજાય
.....પવિત્ર પ્રસંગે હિંદુધર્મમાં તહેવારને ઉજવાય,ત્યાં નવરાત્રીમાં માતાની કૃપા થાય.
માતાની કૃપાએ નવરાત્રીના નવદીવસ પુંજા કરવા,રાસ ગરબા રમીને ભજનગવાય
હિંદુધર્મની પવિત્રજ્યોતપ્રગટાવી ભગવાને,જે જગતમાં પવિત્રધર્મથી ભક્તોથીપુંજાય
પવિત્રકૃપા માતાનીમળે જ્યાં શ્રધ્ધાભાવનાથી,વંદનકરી પવિત્ર પ્રસંગને ઉજવીજાય
પવિત્ર હિંદુધર્મને માનવદેહથી સમયસાથે ચાલતા,પવિત્ર તહેવારે પ્રભુની ભક્તિથાય
.....પવિત્ર પ્રસંગે હિંદુધર્મમાં તહેવારને ઉજવાય,ત્યાં નવરાત્રીમાં માતાની કૃપા થાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@


	
October 4th 2022

દુર્ગામાતાનુ નવમુનોરતુ

***Sharadiya Navratri 2022 : તમારી બધી સિદ્ધિઓ પૂર્ણ કરશે માતા સિદ્ધિદાત્રી, આ રીતે કરો મહાનવમીની પૂજા***
.            .દુર્ગામાતાનુ નવમુ નોરતુ

 તાઃ૪/૧૦/૨૦૨૨   (સિધ્ધિદાત્રી માતા)   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં ભારતદેશની ભુમીને પવિત્ર કરવા,ભગવાન દેવદેવીઓથી જન્મી જાય
પવિત્ર તહેવાર નવરાત્રીનો કહેવાય,જેમાં દુર્ગામાતા નવ સ્વરૂપથી જન્મી જાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જે ભારતદેશથી અનેક પવિત્રપ્રસંગથી દુનીયામાં ઉજવાય.
પવિત્રકૃપાળુ દુર્ગામાતા ભારતદેશથૉ જગતમાં કૃપાકરી,ભક્તોને સુખ આપીજાય
નવરાત્રીના પવિત તહેવારન નવમાનોરતે,સિધ્ધિદાત્રી માતાને ગરબારમીનેપુંજાય
પવિત્ર શ્રધ્ધાથી ભક્તો માતાની કૃપાને પામવા,તાલી પાડીને ગરબે રમતા જાય
દુર્ગામાતાના નવસ્વરૂપને વંદન કરવા,નવરત્રીના પવિત્ર તહેવારને ઉજવીજવાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જે ભારતદેશથી અનેક પવિત્રપ્રસંગથી દુનીયામાં ઉજવાય.
ભારતદેશનીભુમીને પવિત્રકરવા પ્રભુનીકૃપાએ,પવિત્રદેવઅનેદેવીઓથી જન્મીજાય
નવરાત્રીના પવિત્ર હિંદુતહેવાર સમયેઉજવી,દુર્ગામાતાના નવસ્વરૂપની પુંજાથાય 
હિંદુધર્મના નવરાત્રીનાતહેવારમાં,દુર્ગામાતાનાનવમા સ્વરુપ સિધ્ધિદાત્રીને પુંજાય
જગતમાં પવિત્રતહેવાર ભારતદેશથી ઉજવાય,જે જીવનાદેહને મુક્તિ આપીજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જે ભારતદેશથી અનેક પવિત્રપ્રસંગથી દુનીયામાં ઉજવાય.
####################################################################

October 3rd 2022

દુર્ગામાતાના આશિર્વાદ

હૃદયના સાચા ભાવથી જો ‘મા’ની ઉપાસના કરવામાં આવે તો ચોક્કસ રીઝે છે…
.           દુર્ગામાતાના આશિર્વાદ

તાઃ૩/૧૦/૨૦૨૨   (આઠમુ નોરતુ)   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ દુર્ગામાતા છે,જેમના jનવરાત્રીથી નવસ્વરૂપને ઉજવાય
ભારતદેશમાં ભક્તોથી પવિત્રરાહે રાસગરબારમીને,માતાને સ્શ્રધ્ધાથીવંદન કરાય
....નવરાત્રીના આઠમા નોરતે મહાગૌરીમાતાને,હિંદુધર્મમાં રાસગરબા રમીને પુંજા થાય.
જગતમાં પવિત્ર ભારતદેશછે જ્યાં ભગવાન,અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય
હિંદુધર્મમાં પરમાત્માના સ્વરુપને સમયે પુંજાય,જે મળેલદેહને કૃપા આપી જાય
ભારતદેશમાં પવિત્રમાતાના સ્વરૂપ,જીવના માનવદેહને ભક્તિરાહ આપી જાય
માતાની પાવનકૃપા માનવદેહપર થાય,જે જીવનમાં માતાને શ્રધ્ધાથી વંદનકરાય
....નવરાત્રીના આઠમા નોરતે મહાગૌરીમાતાને,હિંદુધર્મમાં રાસગરબા રમીને પુંજા થાય.
માતા દુર્ગાના આઠમા સ્વરૂપને મહાગૌરી માતાથી,ગરબારાસ રમીને પુંજા થાય
પવિત્રકૃપાળુ દુર્ગા માતા છે હિદુધર્મમાં,જેમના નવસ્વરૂપને નવરાત્રીમાં પુંજાય
હિંદુધર્મના તહેવારમાં નવરાત્રીના તહેવારમાં,નવદીવસેમાતાને ગરબારાસે પુંજાય
માતાનીપાવનકૃપા મળેલમાનવદેહને સુખ આપીજાય,અંતે જીવનેમુક્તિ મળીજાય
....નવરાત્રીના આઠમાbનોરતે મહાગૌરીમાતાને,હિંદુધર્મમાં રાસગરબા રમીને પુંજા થાય.
######################################################################

	
« Previous PageNext Page »