September 21st 2022

પ્રભુની પ્રેરણા મળી

 દિવાળી પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા વરસશે આ 5 રાશિઓ પર, ધાર્યું ન હોય એટલું વ્યાપાર કે નોકરીમાં ફાયદો થશે
.             .પ્રભુની પ્રેરણામળી

તાઃ૨૧/૯/૨૦૨૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ    

હિંદુધર્મમાં પરમાત્માની પવિત્રકૃપાએ,લક્ષ્મીમાતાના આશિર્વાદ ભક્તોપર સમયે થઈજાય
મળેલ માનવદેહને જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિકરતા,લક્ષ્મીમાતાની પવિત્રકૃપા અનુભવાય
.....પ્રેમ મળે માતાનો ભક્તોને જીવનમાં,જ્યાં ધરમાં ધુપદીપકરીને માતાની આરતી ઉતારાય.
પવિત્રજ્યોત પ્રગટાવી પરમાત્માએ ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મી જાય
હિંદુધર્મમાં પવિત્ર લક્ષ્મીમાતા જન્મ્યા,જે સમયે પ્રભુકૃપાએ વિષ્ણુભગવાનના પત્નિ થાય
માતાની પવિત્રકૃપા શ્રધ્ધાળુ ભક્તોને મળે,જે માનવ દેહને ધનનીકૃપાએ સુખ આપીજાય
અવનીપર મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય
.....પ્રેમ મળે માતાનો ભક્તોને જીવનમાં,જ્યાં ધરમાં ધુપદીપકરીને માતાની આરતી ઉતારાય.
જગતમાં પવિત્ર હિંન્દુધર્મ ભારતદેશથી મળ્યો,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
હિંદુધર્મમાં જીવને માનવદેહમળે એ પ્રભુનીકૃપા કહેવાય,જે દેહને પવિત્રભક્તિ કરાવીજાય
ભારતદેશને પવિત્રદેશ કર્યો જ્યાં ભગવાનની કૃપા મળી,શ્રધ્ધાથી દેવદેવીઓની પુંજાથાય
કુદરતની આપાવનકૃપા જગતમાં,જે પવિત્રધર્મથી માનવદેહને પાવનરાહે સુખ આપીજાય
.....પ્રેમ મળે માતાનો ભક્તોને જીવનમાં,જ્યાં ધરમાં ધુપદીપકરીને માતાની આરતી ઉતારાય.
મળે માનવદેહ જીવને અવનીપર જે ગતજન્મના,મળેલદેહથી થયેલકર્મથી જન્મ મળીજાય
ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જે મળેલદેહને ભક્તિની પવિત્રરાહ સમયે મળે
પરમાત્માએ લીધેલાદેહ જે દેવઅનેદેવીઓથી આવીજાય,એ અવનીપર પ્રભુકૃપા કહેવાય
માતા લક્ષ્મીની પવિત્રકૃપા મળે ભક્તને,જે વિષ્ણુ ભગવાનના આશિર્વાદથી મળી જાય
.....પ્રેમ મળે માતાનો ભક્તોને જીવનમાં,જ્યાં ધરમાં ધુપદીપકરીને માતાની આરતી ઉતારાય.
############################################################################

 

September 16th 2022

સુર્યદેવની પવિત્રકૃપા

***સૂર્ય (દેવ) - વિકિપીડિયા***
.           .સુર્યદેવની પવિત્રકૃપા 

તાઃ૧૬/૯/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપર પવિત્રશક્તિશાળી ભગવાન છે,જે જગતમાં પવિત્ર સુર્યદેવથી ઓળખાય
જગતમાં માનવદેહને સવારર્સાંજમળે,એ એમની આગમનવિદાયની કૃપાએ મેળવાય
.....જીવને અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળી જાય,જે પ્રભુની કૃપા કહેવાય.
જીવને માનવદેહ મળે એજ ગતજન્મના થયેલ કર્મથી,પ્રભુની કૃપાએજ મળતો જાય
જીવને નિરાધારદેહથી બચાવી જાય,જ્યાં ભગવાનની પવિત્રકૃપાજ જીવને મળી જાય
પવિત્ર શક્તિશાળી સુર્યદેવ છે જગતમાં,જે જીવના જન્મને સમયની સાથે લઈ જાય
સુર્યદેવની પવિત્રકૃપાએ મળેલદેહને જીવનમાં,સુખની પવિત્રરાહ માનવદેહને પ્રેરીજાય
.....જીવને અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળી જાય,જે પ્રભુની કૃપા કહેવાય.
અજબશક્તિશાળી ભગવાનની કૃપા,જે હિંદુ ધર્મમાં ઓમ હ્રી સુર્યાય નમઃથી પુંજાય
પવિત્રકૃપાળુ સુર્યદેવ છે હિંદુધર્મમાં,જેમની સમયેપવિત્ર સુર્યનારાયણદેવથી પુંજાકરાય 
શ્રધ્ધારાખીને સવારે સુર્યદેવને વંદન કરતા,પવિત્ર રાંદલમાતાની પવિત્રકૃપા મળીજાય
પરમકૃપાળુ ભગવાન હિંદુધર્મમાં છે,જેમની પાવનકૃપા મળેલમાનવદેહને મળતી જાય
.....જીવને અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળી જાય,જે પ્રભુની કૃપા કહેવાય.
######################################################################
September 14th 2022

મળે અદભુતપ્રેમ

***શું બ્રહ્મા વિષ્ણુ મહેશ અજર અમર છે ? - Quora***
.            મળે અદભુતપ્રેમ

તાઃ૧૪/૯/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં પવિત્રકૃપા પરમાત્માની મળે,જે જીવનમાં પવિત્રસુખ આપી જાય
શ્રધ્ધાથી વિષ્ણુ ભગવાનને ધુપદીપથીજ વંદન કરતા,લક્ષ્મીમાતાનો કૃપા મળે
....જે જીવને મળેલ માનવદેહને સમયનીસાથે ચાલતા,માતાનીકૃપા સુખ આપી જાય.
પવિત્રધર્મની જ્યોતપ્રગટે હિંદુધર્મથી,જે જીવનેમળેલદેહને પવિત્રકર્મ આપીજાય
ભારતદેશમાં ભગવાન અનેક પવિત્રદેહથી,પરિવાર સહિત જન્મથી પધારીજાય
પુજ્ય શંકર ભગવાનને જન્મલીધો દેહથી,સંગે પાર્વતીમાતા પત્નિથી મળીજાય
તેમના પરિવારમાં પુત્ર શ્રીગણેશ થયા,જે વિઘ્નહર્તા ભાગ્યવિધાતાથીય પુંજાય
....જે જીવને મળેલ માનવદેહને સમયનીસાથે ચાલતા,માતાનીકૃપા સુખ આપી જાય.
પવિત્રપુત્ર શ્રી ગણૅશના પરિવારમાં,પત્નિ રીધ્ધી અને સિધ્ધીથી જીવન જીવાય
તેમના સંતાન શુભઅનેલાભથી જન્મીજાય,એ પરિવાર શંકરભગવાનનો કહેવાય
દુનીયામાં ધનની પવિત્ર લક્ષ્મીમાતા કહેવાય,કૃપાએ માનવદેહને સુખઆપીજાય
માતાનેશ્રધ્ધાથી ઓમ મહાલક્ષ્મીએ નમોનમઃથી,ઘરમાંધુપદીપકરીને વંદન કરાય
....જે જીવને મળેલ માનવદેહને સમયનીસાથે ચાલતા,માતાનીકૃપા સુખ આપી જાય.
પવિત્રક્રૂપા પરમાત્માની ભારતદેશથી મળી,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મલઈ જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતથી,જે દુનીયામા મળેલદેહને સુખઆપીજાય
શ્રી લક્ષ્મીમાતા જગતમાં ધનનીમાતા છે,સંગે પતિદેવ શ્રી વિષ્ણુભગવાનને પુંજાય
પરમાત્માનીકૃપાએ સમયેજીવને માનવદેહમળે,જે જીવનાદેહને પવિત્રરાહઆપીજાય
....જે જીવનેમળેલ માનવદેહને સમયનીસાથે ચાલતા,માતાનીકૃપા સુખ આપી જાય.
##################################################################

	
September 4th 2022

પવિત્રકૃપાળુ માદુર્ગા

***Navratri special durga maa photos for ur dp.. - YouTube***
.            .પવિત્રકૃપાળુ માદુર્ગા

તાઃ૪/૯/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ      

પવિત્રહિંદુધર્મ જગતમાં ભારતદેશથી પ્રસરીજાય,જે મળેલમાનવદેહપર કૃપાકરી જાય
ભગવાને અનેક પવિત્રદેહથી જન્મલીધા,જેમની શ્રધ્ધાથી પુંજાએ પવિત્રકૃપામળીજાય
.....ભારતમાં પ્રભુની પવિત્રકૃપાજ મળે માનવદેહને,જે પુજ્ય દેવદેવીઓથી જન્મ લઈ જાય.
સમયની સાથે ચાલતા માનવદેહને પ્રેરણામળે,જે પવિત્ર દુર્ગામાતાનીકૃપા મળી જાય
શ્રધ્ધાથી માતાને વંદન કરવા,ઑમ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી ઘરમાં પુંજા કરાય
પવિત્રકૃપાળુ માતા છે ભારતથી હિંદુધર્મમાં,જે મળેલમાનવદેહથી પવિત્રરાહ મેળવાય
મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા,પવિત્રપ્રેરણાથી જીવનમાં ભક્તિ મળી જાય
.....ભારતમાં પ્રભુની પવિત્રકૃપાજ મળે માનવદેહને,જે પુજ્ય દેવદેવીઓથી જન્મ લઈ જાય.
ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહને પ્રેરણા મળી,જે ભારતમાં અનેકમંદીરો થઈ જાય
શ્રધ્ધાથી ભક્તો સમયની સાથે ચાલતા મંદીરમાં જઈ,ધુપદીપ પ્રગટાવી પુંજા કરી જાય
પ્રભુની પવિત્રકૃપા જીવના માનવદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનાદેહની ધરમાંપુંજાકરાય
દુર્ગામાતાનો પવિત્રપ્રેમમળે શ્રધ્ધાળુ ભક્તોને,જે મળેલદેહને સમયની સાથે ચલાવી જાય
.....ભારતમાં પ્રભુની પવિત્રકૃપાજ મળે માનવદેહને,જે પુજ્ય દેવદેવીઓથી જન્મ લઈ જાય.
પરમકૃપાળુ માતાહિંદુ ધર્મમાં,જેમની સમયસાથે પુંજા કરતા માતાની શક્તિને અનુભવાય
પવિત્ર શક્તિશાળી કૃપાળુ માતાજ છે,જે મહિસાસુરને મારી જન્મથી મુક્તિ આપી જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી જગતમાં,જે દેશને દુનીયામાં પવિત્ર કરીજાય
એ માતાદુર્ગાની શ્રધ્ધાથી ઘરમાંપુંજા કરતા,માનવદેહના પરિવારને માતા સુખ આપીજાય
.....ભારતમાં પ્રભુની પવિત્રકૃપાજ મળે માનવદેહને,જે પુજ્ય દેવદેવીઓથી જન્મ લઈ જાય.
#######################################################################

	
July 18th 2022

પવિત્રપ્રેમની સમજ

              પવિત્રપ્રેમની સમજ

તાઃ૧૮/૭/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયની સાથે ચાલતા મળેલદેહપર,પરમાત્માની પાવનકૃપાય મળી જાય
મળે પવિત્રપ્રેમ જીવનસંગીનીનો દેહને,જે મળેલદેહનીઆંગળી પકડીજાય
....એ પવિત્રપ્રેમની કેડી મળી દેહને,જે જીવનમાં સમયની સાથેજ લઈ જાય.
માનવદેહને જીવનમાં શ્રધ્ધાની ભક્તિથી,પાવનરાહ મળે એ પ્રેમ કહેવાય
નિખાલસપ્રેમની નાકોઇ અપેક્ષા જીવનમાં રહે,એ પાવનક્રુપા પ્રભુની થાય
જીવને મળૅલદેહને જીવનમાં કર્મનોસંબંધ,ગતજન્મનો પ્રેમ દેહને મલિ જાય
ના મોહમાયાનો સંગાથ રહે એજ,પ્રભુની કૃપાએ સમયે નજીક લાવી જાય
....એ પવિત્રપ્રેમની કેડી મળી દેહને,જે જીવનમાં સમયની સાથેજ લઈ જાય.
જગતમાં નાકોઇ જીવના દેહની તાકાત,કે એ સમયથી દુર રહી જીવી જાય
પરમાત્માના અનેકદેહથી જન્મ લઈ,ભારતદેશને પ્રભુજ પવિત્રદેશ કરી જાય
હિન્દુધર્મ જગતમાં પવિત્ર ધર્મ થયો,જેમાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
પવિત્ર નિખાલસ પ્રેમ મળે મને,જે ગતજન્મના દેહના પવિત્રપ્રેમથી મેળવાય
.....એ પવિત્રપ્રેમની કેડી મળી દેહને,જે જીવનમાં સમયની સાથેજ લઈ જાય.
###############################################################

 

July 14th 2022

વ્હાલા શ્રી સાંઇબાબા

સાચા હૃદયથી સાંઇબાબાની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે - Saurashtra Times
.          .વ્હાલા શ્રી સાંઇબાબા    

તાઃ૧૪/૭/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રધર્મના વ્હાલા સંત પાર્થીવગામથી,શેરડીમાં આવી કૃપા કરી જાય
અદભુત પ્રેમાળ એસંત થયા,જે જીવનમાં શ્રધ્ધાસબુરીથી પ્રેરણાકરીજાય
...મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ આપી,એ સંત સાંઇબાબા કહેવાય.
પરમાત્માની પવિત્રકૃપા માનવદેહપર કહેવાય,જે પવિત્રસંતની કૃપા થાય
જીવનુ અવનીપરનુ આગમન એદેહથીમળે,માનવદેહએ પવિત્રકૃપાકહેવાય
ધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી બાબાએ,ના ધર્મની કોઇ સાંકળને પકડાય
સાંઇબાબા પવિત્રસંતથયા ભારતમાં,જે પ્રભુનીસેવાની આંગળી ચીંધીજાય
...મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ આપી,એ સંત સાંઇબાબા કહેવાય.
અવનીપરનુ આગમન એજીવને દેહથીમળે,જે ગતજન્મના કર્મથી મેળવાય
જગતમાં જાનવરપ્રાણીપશુપક્ષી એનિરાધારદેહ કહેવાય એસમયે મળી જાય
માનવદેહ એપભુની પવિત્રકૃપાએ મળે,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરાય
માનવદેહને પવિત્રપ્રેરણાકરી બાબાએ,જે ૐ શ્રીસાંઇનાથાયનમઃથી પુંજાય
...મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ આપી,એ સંત સાંઇબાબા કહેવાય.
જીવને સંબંધ અવનીપર માનવદેહથી,એ ગતજન્મના કર્મથી દેહ મળી જાય
સાંઇબાબાની પવિત્રપ્રેરણા મળેલદેહના ધર્મની,જે શ્રધ્ધાસબુરીથી પુંજનથાય
જીવનુ આગમન એજન્મથી મળે,જે અવનીપર સમયની સાથે દેહને લઈજાય
પાવનકૃપા પવિત્રવ્હાલા સંતની માનવદેહપર,જેજીવને અંતેમુક્તિ આપી જાય 
...મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ આપી,એ સંત સાંઇબાબા કહેવાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
July 2nd 2022

પવિત્રપ્રેમ મળ્યો

 
.            .પવિત્રપ્રેમ મળ્યો

તાઃ૨/૭/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા મળી સ્વામીનારાયણ ભગવાનની,જે સમય સાથે લઈ જાય
શ્રધ્ધારાખીને પવિત્ર ભક્તિકરતા જીવનમાં,નિખાલસપ્રેમપણ મળી જાય
....પવિત્રપ્રેમની રાહ મળે જીવનમાં,જે મળેલદેહને પ્રેમ પકડીને આપી જાય.
કુદરતની આપાવનકૃપા કહેવાય,જે હાથપકડીને બચી કરીને ખુશ થાય
જીવને ભગવાનની પવિત્રકૃપાએ સમયે,માનવદેહ મળે જે કર્મઆપીજાય
માનવદેહને સમયની સાથે ચાલવા,શ્રધ્ધાભક્તિથી પવિત્રરાહ મળી જાય
મળેલદેહપર પ્રભુનીકૃપાએ,હિંદુધર્મની રાહમળે જે ઘરમાં પુંજાકરાવીજાય
....પવિત્રપ્રેમની રાહ મળે જીવનમાં,જે મળેલદેહને પ્રેમ પકડીને આપી જાય.
પવિત્ર ભાવનાથી હાથ પકડે જીવનમાં,એ મળેલદેહને આનંદ આપીજાય
અવનીપર એજ આભાર કહેવાય,જે સમયેજ પ્રેમ મળતા દીલથી કહેવાય
મળેલ દેહને જીવનમાં સમયનો સંગાથ રહે,ના કોઇજ દેહથી દુર રહેવાય
પરમાત્માની આ લીલા કહેવાય જીવનમાં,જે જીવનમાં સુખજ આપી જાય
....પવિત્રપ્રેમની રાહ મળે જીવનમાં,જે મળેલદેહને પ્રેમ પકડીને આપી જાય.
##############################################################

	
June 19th 2022

પવિત્રસાંકળ શ્રધ્ધાની

 audio – મીતિક્ષા.કોમ
.           પવિત્રસાંકળ શ્રધ્ધાની      

તાઃ૧૯/૫/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર શ્રધ્ધાથી બ્રહ્માકુમારીના ભક્તોને,સમયે તક મળતા વંદન કરાય
પવિત્રકૃપા મળી માતાની મળેલદેહને,જે જીવનમાં પવિત્રરાહ મળીજાય
....જગતમાં પવિત્ર ભારતદેશની કૃપા કહેવાય,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મી જાય.
મળેલમાનવદેહને જીવનમાં પવિત્રરાહમળે,જે શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
પરમાત્માની પ્રેરણાએદેહને ઘરમાં ધુપદીપથી,પવિત્ર સવારસાંજમળીજાય
જીવનમાં નાકોઇજ આશા અડે દેહને,ના કોઇ અપેક્ષા કદી અડી જાય
અનેક પવિત્રદેવીઓથી જન્મલીધા માતાએ,જે દેહને પાવનરાહેલઈ જાય
....જગતમાં પવિત્ર ભારતદેશની કૃપા કહેવાય,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મી જાય.
અવનીપર જીવને સમયે જન્મમરણનો સંગાથ રહે,જે સમયસાથે લઈજાય
અનેકદેહનો સંબંધ જીવને જગતમાં,માનવદેહ એ પાવનરાહ આપી જાય
હિંદુધર્મમાં બ્રહ્માકુમારી એપવિત્ર ધાર્મીકમાતા છે,જેમનેપુંજનથીવંદનથાય
મળે માતાની પવિત્રકૃપા ભક્તને શ્રધ્ધાએ,જે દેહનુ સન્માન કરાવી જાય
....જગતમાં પવિત્ર ભારતદેશની કૃપા કહેવાય,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મી જાય.
###################################################################

May 26th 2022

કૃપાળુ પવિત્ર સાંઇ

દિવસ દરમિયાન એક વખત બોલો સાંઇબાબા ના આ ૧૧ વચનો, પૂર્ણ થશે સંતાન પ્રાપ્તિ ની  ઈચ્છા તેમજ દૂર થશે તમામ મુશ્કેલીઓ... - ગુજરાતી ડાયરો
.           .કૃપાળુ પવિત્ર સાંઇ  

તાઃ૨૬/૫/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર માનવદેહ મળ્યો પાર્થીવ ગામમાં,જે પ્રભુની પાવનકૃપા કહેવાય 
જગતમાં માનવદેહ મળે જીવને,સંત શ્રી સાંઇબાબા પ્રભુની કૃપા થાય
....જે મળેલ માનવદેહને નાધર્મકર્મનો સંબંધ અડે,જે શ્રધ્ધાશબુરીથી સમજાય.
પવિત્ર ધર્મની જ્યોત પ્રગટાવવા પાર્થીવગામથી,સમયે શેરડીઆવી જાય
હિંદુધર્મની જ્યોત પ્રગટાવવા પ્રભુ અનેકદેહથી,ભારતમાં જન્મ લઇ જાય
શ્રધ્ધારાખીને પરમાત્માની ધુપદીપથી પુંજાકરાય,એ પ્રભુની કૃપા મેળવાય
મુસ્લીમ ધર્મએ પવિત્રધર્મ છે,જેમાં પ્રભુને અલ્લા પરવરદીગારથી વંદાય
....જે મળેલ માનવદેહને નાધર્મકર્મનો સંબંધ અડે,જે શ્રધ્ધા શબુરીથી સમજાય.
જીવને માનવદેહ મળે અવનીપર,એજ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
અવનીપર જીવનુઆગમન અનેકદેહથી થાય,જે સમયે જીવનેદેહ મળીજાય
પ્રભુની કૃપાએજ જીવને પ્રાણીપશુજાનવરસંગે પશુ,જે નિરાહારદેહ કહેવાય
માનવદેહને સમયે પ્રભુકૃપાએ સમયનો સંગાથમળે,એ પાવનરાહથી જીવાય
....જે મળેલ માનવદેહને નાધર્મકર્મનો સંબંધ અડે,જે શ્રધ્ધા શબુરીથી સમજાય..
પવિત્રકૃપાળુ સંતસાંઇબાબા શેરડી આવ્યા,જેમને દ્વારકામાઈનો સાથ મળ્યો
મળેલમાનવદેહથી પ્રેરણાકરવા બાબાકહે,શ્રધ્ધાથી અલ્લાઇશ્વરને વંદન કરાય
મળેલ માનવજીવનમાં કૃપા મળે,જીવનમાં નકોઇ આશા અપેક્ષા અડી જાય
એવા કૃપાળુ સાંઇબાબાને જીવનમાં,ૐ શ્રી સાંઈનાથાય નમઃથી વંદન કરાય
....જે મળેલ માનવદેહને નાધર્મકર્મનો સંબંધ અડે,જે શ્રધ્ધા શબુરીથી સમજાય.
################################################################
May 16th 2022

કલમપ્રેમી માતા

  
.              .કલમપ્રેમી માતા

તાઃ૧૬/૫/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે કલમપ્રેમીમાતા સરસ્વતીની,જે કલમ પકડાવી જાય
માતાની પવિત્ર પ્રેરણા મળે દેહને,જે જીવનમાં કલમથી રચના થાય
.....એ અદભુતકૃપા માતા છે હિન્દુધર્મમાં,એ પવિત્રરાહે પ્રેરણા આપી જાય. 
પવિત્રકૃપા મળે માનવદેહને માતાની,જે મળેલદેહના જીવને પ્રેરીજાય
સમયની સાથે માતાની કૃપાએ ચાલતા,કલમથી રચનાઓ થતી જાય
થયેલ રચનાના ચાહકો મળતા,માતાની કૃપાથી ચાહકો ખુશથઈથાય
મળેલમાનવદેહને પ્રેરણામળે જીવનમાં,જે જીવનો જન્મસફળ કરીજાય
.....એ અદભુતકૃપા માતા છે હિન્દુધર્મમાં,એ પવિત્રરાહે પ્રેરણા આપી જાય. 
જગતમાં મળેલમાનવદેહને કલાની પ્રેરણા થતા,કલાકાર પણ થઈજાય
પરમકૃપાળુ કલાની માતા સરસ્વતી થયા,જે શ્રધ્ધાળુને પ્રેરણાકરીજાય
માનવદેહને પરમાત્માનીકૃપા સમયસાથે લઈ જાય,નાતકલીફ અડીજાય
એ પવિત્રકૃપા માનવદેહ પર,જે જીવને મળેલદેહને પવિત્રરાહે લઈજાય
.....એ અદભુતકૃપા માતા છે હિન્દુધર્મમાં,એ પવિત્રરાહે પ્રેરણા આપી જાય.
################################################################

	
« Previous PageNext Page »