March 27th 2023

કૃપામળે પ્રેમથી

  ***પ્રાપ્ત કરવા માંગો છો માતા સરસ્વતીની કૃપા, તો વસંત પંચમીના દિવસે કરી લો આ 5 કામ, થશે લાભાલાભ..... - We Gujjus*** 
               કૃપામળે પ્રેમથી

તાઃ૨૭/૩/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

કલમની માતાસરસ્વતીની પવિત્રરાહે પ્રેરણામળે,જે મળેલદેહને સમયસાથે લઈજાય
જીવનમાં નાકોઇઅપેક્ષા અડીજાય,નિખાલસરાહે જીવન જીવતા પવિત્રપ્રેમમળીજાય
....એ અદભુત કૃપા પરમાત્માના દેહની જીવનમાં,જે અનેક રચનાઓની પ્રેરણા કરી જાય.
પવિત્રકૃપા ભગવાનનીમળે ભારતદેશથી માનવદેહને,એ દેહનેજીવનમાં અનુભવથાય
જીવનેજગતમાં અનેકદેહનોસંબંધ જન્મથી,પ્રભુનીકૃપાએ જીવને માનવદેહ મળીજાય
અવનીપર જીવને નિરાધારદેહ મળે,જે પ્રાણીપશુ જાનવર અને પક્ષીથીદેહમેળવાય
નાજીવનમાં કોઇનો સાથમળે કેનાઉંમરને પકડાય,એ અદભુતલીલા જગતમાંકહેવાય
....એ અદભુત કૃપા પરમાત્માના દેહની જીવનમાં,જે અનેક રચનાઓની પ્રેરણા કરી જાય.
પવિત્રકૃપા માતા સરસ્વતીની અવનીપર,જે મળેલમાનવદેહની કલમથી રચના થાય
જગતમાં કલાની પવિત્રદેવી કહેવાય,જે માનવદેહને સમયે કલાનો સાથ મળી જાય
જગતમાં સમયને નાપકડાય કોઇમાનવદેહથી,માતાની પવિત્રકૃપાએ પ્રેરણામળીજાય
માતાની કલમની પવિત્રકૃપા સમયે મળતીજાય,જે રચનાઓની પ્રેરણાથી અનુભવાય
....એ અદભુત કૃપા પરમાત્માના દેહની જીવનમાં,જે અનેક રચનાઓની પ્રેરણા કરી જાય.
########################################################################

 

 

February 26th 2023

પવિત્રમાતાનો પ્રેમ

 Navratri 2016: જાણો કેવી રીતે શરૂઆત થઇ નવરાત્રીની? | Navratri 2016 starts from 1st October 2016, Story of Maa Durga - Gujarati Oneindia. 
           પવિત્રમાતાનો પ્રેમ

તાઃ૨૬/૨/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ        

જીવને મ્ળેલમાનવદેહને પવિત્રરાહે જીવન જીવાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
હિંદુ ધર્મમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જ્યાં ધરમાં ભગવાનની પુંજાય કરાય
....માનવદેહના જીવને જન્મમરણનો સંબંધ,જે અવનીપર આગમનવિદાયથી મળતો જાય.
જગતમાં પ્રભુએ ભારતદેશને પવિત્રદેશકર્યો,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મી જાય
જીવને જન્મથી માનવદેહમળે એપ્રભુનીકૃપા થાય,જે નિરાહારદેહથીબચાવીજાય
અવનીપર નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળે,ના કર્મ અડીજાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી અનુભવથાય
....માનવદેહના જીવને જન્મમરણનો સંબંધ,જે અવનીપર આગમનવિદાયથી મળતો જાય.
પવિત્ર દુર્ગામાતાની શ્રધ્ધાથી ભક્તિ કરતા,જય દુર્ગા માતાના મંત્રથી પુંજાકરાય
માતાનો પવિત્રપ્રેમ મળે જે જીવનંમાં સુખ આપીજાય,ના કોઇઅપેક્ષા અડીજાય
હિંદુધર્મમાં અનેક પવિત્ર માતાએ દેહ લીધા,જેમની શ્રધ્ધાથી ઘરમાં ભક્તિથાય
ભગવાનની કૃપાએ મળેલદેહને પ્રેમમળે,ના જીવનમાં કોઇતકલીફ કદીઅડીજાય 
....માનવદેહના જીવને જન્મમરણનો સંબંધ,જે અવનીપર આગમનવિદાયથી મળતો જાય.
#####################################################################
February 25th 2023

આરાસુરથી પધાર્યા

 ***Gaurang Desai 🇮🇳 on Twitter: "હે જગ જનની હે જગદંબા,માત ભવાની શરણે લેજે,  હોઈ ભલે દુ:ખ મેરૂ સરીખું માં,રંજ એનો ન થવા દેજે, રજ સરીખું દુ:ખ જોઈ  બીજાનું, મને ...***
.            આરાસુરથી પધાર્યા

તાઃ૨૫/૨/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

શ્રધ્ધાથી અંબેમાતાને વંદન કરી,ધુપદીપ પ્રગટાવી ઘરમાં માતાની પુંજા કરાય
પવિત્રકૃપાળુ માતા હિંદુધર્મમાં,ભક્તોની શ્રધ્ધાપારખી આરાસુરથી કૃપાકરીજાય
....પવિત્ર માતાને શ્રધ્ધાથી શ્રી અંબે શરણં મમઃથી,પુંજા કરતાજ માતાનો પ્રેમ મળતોજાય 
જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી મળીજાય,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
અવનીપર જીવને માનવદેહ મળે સમયે,એ જીવનમાં હિંદુધર્મની પ્રેરણા કરીજાય
પવિત્ર હિંદુધર્મ છે જે જીવનાદેહને,પવિત્રરાહે કર્મ કરાય ના તકલીફ અડી જાય
એ અંબેમાતાની પવિત્રકૃપા જીવને મળીજાય,જીવનમાં નાઆશાઅપેક્ષાઆવીજાય
....પવિત્ર માતાને શ્રધ્ધાથી શ્રી અંબે શરણં મમઃથી,પુંજા કરતાજ માતાનો પ્રેમ મળતોજાય.
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જે જીવના મળેલદેહને જીવનમાં સુખઆપીજાય
હિંદુ ધર્મથી જીવના મળેલદેહને પવિત્ર ભક્તિરાહ મળે,જે દેહને પવિત્રરાહેલઈજાય
સમયે જીવને જન્મમરણનો સંબંધ મળે,જે મળેલદેહના થયેલ કર્મથીજ અનુભવાય
ભારતમાં પવિત્રગામ આરાસુર કહેવાય,જ્યાંથી પવિત્ર અંબેમાતાની કૃપા મળીજાય
....પવિત્ર માતાને શ્રધ્ધાથી શ્રી અંબે શરણં મમઃથી,પુંજા કરતાજ માતાનો પ્રેમ મળતોજાય.
========================================================================

	
January 24th 2023

ભગવાનની પાવનકૃપા

 ***Article | Prempatr Prabhune | પ્રેમપત્ર પ્રભુને | Shopizen***
.           ભગવાનની પાવનકૃપા

તાઃ૨૪/૧/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પવિત્રકૃપા મળે માનવદેહને પરમાત્માની,જ્યાં શ્રધ્ધારાખીને ભગવાનની પુંજા કરાય
મળેલ માનવદેહથી સમયે ઘરમાં પ્રભુનીપુંજા કરાય,ત્યાં પવિત્રરાહેજ જીવન જીવાય
....એજ ભગવાનની કૃપા કહેવાય ભારતદેશથી,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.
જગતમાં મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે દેહને કર્મનો અનુભવપણથાય
માનવતાની મહેંક પ્રસરે અવનીપર,જ્યાં પરમાત્માની પવિત્રકૃપાએજ જીવન જીવાય
મળેલદેહને પાવનરાહે શ્રધ્ધાથી ઘરમાં,પ્રભુને વંદનકરી ધુપદીપકરી આરતી ઉતારાય
મળે ભગવાનની પવિત્રકૃપા જીવનમાં,એ મળેલદેહના જીંવને અંતે મુક્તિ મળી જાય
....એજ ભગવાનની કૃપા કહેવાય ભારતદેશથી,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.
પરમાત્માનો પ્રેમ મળે દેહને જીવનમાં,જે અનેકરાહે જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
દેહને નાકોઇ અપેક્ષા રહે કે નાકદી,જીવનમાં કોઇ આશા રખાય એજ કૃપા કહેવાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે પરમાત્માની કૃપાએ જીવનમાં સુખ આપીજાય
પરમાત્માનોપ્રેમ ઘરમાંજ પ્ર્ભુનીધુપદીપ પ્રગટાવી,દીવોકરી વંદન સહિત આરતીકરાય
....એજ ભગવાનની કૃપા કહેવાય ભારતદેશથી,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.
###########################################################################
January 20th 2023

સવાર અને સાંજ

***know these important things about sun and his wife and son*** 
 .          સવાર અને સાંજ        

તાઃ૨૦/૧/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ      
          
જગતમાં જીવને મળેલદેહને પરમાત્માની,પવિત્રકૃપાનો અનુભવ પણ થઈ જાય 
જીવને અનેકદેહથી આગમન મળે સમયે,એ ગતજન્મના દેહનાકર્મથી મેળવાય
....જગતમાં પવિત્રશક્તિશાળી સુર્યદેવ છે,જે પ્રત્યક્ષદેહથી જગતને સવારસાંજ આપી જાય.
અવનીપર જીવને જન્મમરણથી સમયનો સંગાથ મળે,એ પ્રભુની કૃપા કહેવાય
જગતપર અજબશક્તિશાળી સુર્યદેવ કહેવાય,જે ઘણાસમયથી દર્શનઆપીજાય
મળેલદેહને સમયનો સમજણ પડે અવનીપર,એ દીવસને સવારસાંજ મળીજાય
પરમકૃપાળુ સુર્યદેવ જગતમાં દરરોજદર્શનઆપે,જે દેહને કર્મની પ્રેરણામળીજાય
....જગતમાં પવિત્રશક્તિશાળી સુર્યદેવ છે,જે પ્રત્યક્ષદેહથી જગતને સવારસાંજ આપી જાય.
ભગવાનની કૃપાએ અવનીપર જીવને માનવદેહમળે,જીવનમાં સમજણથી જીવાય
નિરાધારદેહથી જીવનુ આગમન થતા,જીવનમાં નાકોઇ આશા અપેક્ષા અડીજાય 
સુર્યદેવની પવિત્રકૃપાથી જીવને સમયનો સંગાથ મળે,જે દેહને ઉંમરથી સમજાય
જગતમાં જન્મમરણનો સંબંધ જીવને,જે જીવને આગમનવિદાયથી અનુભવ થાય
....જગતમાં પવિત્રશક્તિશાળી સુર્યદેવ છે,જે પ્રત્યક્ષદેહથી જગતને સવારસાંજ આપી જાય.
======================================================================
******ૐ સુર્યાય નમઃ***ૐ સુર્યાય નમઃ***ૐ સુર્યાય નમ***ૐ સુર્યાય નમઃ******
----------------------------------------------------------------------
January 18th 2023

ધન વર્ષાની રાહ

 ***જાણો, મા લક્ષ્મીની ઉત્પત્તિ સાથે જોડાયેલી ધાર્મિક કથા | Know the religious story connected with the origin of Maa Lakshmi***
.            ધન વર્ષાની રાહ

તાઃ૧૮/૧/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

અવનીપર પરમકૃપામળે હિંદુધર્મથી,જે ભારતદેશમાં પ્રભુપવિત્ર્દેહથી જન્મી જાય
જીવને જગતમાં સમયે જન્મથી દેહમળે,જે સમયે કર્મથીજ જીવન જીવાડી જાય
...અનેક પવિત્રદેહથી પરમાત્માએ જન્મ લીધો,જે મળેલ માનવદેહને પ્રેરણા આપી જાય.
જગતમાં જીવને સમયેજન્મમરણનો સંબંધ,જે જીવનુ અનેકદેહથી આગમન થાય
પ્રભુની ક્ર્પાએ માનવદેહ મળે,જે જીવનમાં કર્મનોસંબંધઆપી જીવનજીવાડીજાય
જીવને સમયે નિરાધાર દેહમળે,એ પ્રાણીપશુજાનવર સંગે પક્ષીથી જન્મલઈ જાય
માનવદેહથી જીવના આગમનને પભુક્ર્પાકહેવાય,જે શ્રધ્ધાથી જીવન જીવાડી જાય
...અનેક પવિત્રદેહથી પરમાત્માએ જન્મ લીધો,જે મળેલ માનવદેહને પ્રેરણા આપી જાય.
જગતમાં ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મી જાય
માનવદેહને જીવનમાં સુખ મળી જાય,જ્યાં માતા લક્ષ્મીની ક્ર્પાથી ધનવર્ષા થાય
જીવનમાં સમયનીસાથેચાલતા માનવદેહને,માતાની પાવનકૃપાએ પવિત્ર્રરાહેજીવાય
પવિત્ર લક્ષ્મીમાતાની કૃપા મળે ભક્તને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને પુંજાય
.  અનેક પવિત્રદેહથી પરમાત્માએ જન્મ લીધો,જે મળેલ માનવદેહને પ્રેરણા આપી જાય.
#####################################################################
January 2nd 2023

સાહિત્યની સરીતા

 ***ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટન***
..          સાહિત્યની સરીતા

તાઃ૨/૧/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પવિત્રકૃપા મળે કલમની માતા સરસ્વતીની,જે માનવદેગને કલમની રાહ આપી જાય
કલમપકડીને ચાલતા માતાની પાવનકૃપા મળે,જે કલમપ્રેમીઓને અનંત આનંદ થાય
....મળેલમાનવદેહને જીવનમાં માતાની પવિત્રકૃપામળે,જે સમયે થયેલ રચના ખુશ કરી જાય.
જગતમાં કલમપ્રેમીઓના પ્રેમથી રચનાથાય,જે મળેલમાનવદેહને પવિત્રપ્રેમ આપીજાય   
જીવનમાં નાકદી કોઇ આશાકેઅપેક્ષા અડીજાય,જ્યાં માતાની પવિત્રપ્રેરણા મળી જાય
કલમથી થયેલ રચના એ માતાની પવિત્રકૃપાથી,મળેલદેહને જીવનમાં શાંંતિ આપીજાય
જીવનમાં શ્રધ્ધા રાખીને કલમથી રચનાઓ કરતા,સાહિત્યના પવિત્રપ્રેમીઓ મળી જાય
....મળેલમાનવદેહને જીવનમાં માતાની પવિત્રકૃપામળે,જે સમયે થયેલ રચના ખુશ કરી જાય.
હિંદુધર્મમાં પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મલીધા,જે માનવદેહને પ્રેરણાકરીજાય
કલમનીપવિત્ર માતાસરસ્વતી જે કલમપ્રેમીઓને,જીવનમાં સમયેપવિત્ર રચનાકરાવીજાય
દુનીયામાં હ્યુસ્ટનશહેરમાં માતાની પ્રેરણાએ,સાહિત્યના પ્રેમીઓ સમયે પ્રેમથીમળીજાય
પવિત્રકૃપાળુ માતા સરસ્વતી કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં પ્રેરણા આપીજાય
....મળેલમાનવદેહને જીવનમાં માતાની પવિત્રકૃપામળે,જે સમયે થયેલ રચના ખુશ કરી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
December 23rd 2022

પ્રભાતે પવિત્ર શક્તિશાળી

***Kathi Darbar Yuva Group Rajkot***
.            પ્રભાતે પવિત્રશક્તિશાળી  

તાઃ૨૩/૧૨/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
જગતમાં પ્રભાતે ભગવાનની પવિત્ર કૃપાથી,પવિત્રશક્તિશાળી સુર્યદેવના દર્શન થાય
જીવને મળેલદેહને દીવસે પ્રભુની કૃપાએ,સમયની સાથે જીવનમાં પ્રેરણા આપી જાય
....જગતમાં સુર્યદેવના આગમનથી મળેલદેહને,જીવનમાં સવાર મળીજાય જે પ્રભુકૃપા કહેવાય.
જીવનમાં પ્રત્યક્ષ સુર્યદેવના દર્શનથી મળેલદેહને,સવાર સાંજથી કર્મનીરાહ મળી જાય
પરમકૃપાળુ અને પવિત્રશક્તિશાળી સુર્યદેવ કહેવાય,જે જીવનાદેહથી કૃપા અનુભવાય
પવિત્ર સુર્યનારાયણને પ્રભાતે ૐ હ્રી સુર્યાય નમઃના,મંત્રનો જાપકરતા કૃપા મળીજાય
જગતપર જીવના દેહને દરરોજ કૃપાજ મળે,જે સુર્યદેવથી દેહને સવાર સાંજ મળીજાય
....જગતમાં સુર્યદેવના આગમનથી મળેલદેહને,જીવનમાં સવાર મળીજાય જે પ્રભુકૃપા કહેવાય.
હિંદુધર્મમાં પવિત્ર શક્તિશાળી દેવ છે,જેમના પત્નિ રાંદલમાતાની ગરમાં પુંજા કરાય
જગતંમાં પવિત્ર શક્તિશાળી ભગવાનના દેહછે,જે સમયે ભારતદેશમાં જન્મ લઈ જાય
દુનીયામાં ભારતદેશજ પવિત્રદેશ કહેવાય,જ્યાં ભગવાન પવિત્ર સમયે પ્રેરણા કરી જાય
મળેલમાનવદેહના જીવને પરમાત્માની પાવનકૃપાએ,સમયે જન્મમરણથી મુક્તિમળીજાય
....જગતમાં સુર્યદેવના આગમનથી મળેલદેહને,જીવનમાં સવાર મળીજાય જે પ્રભુકૃપા કહેવાય
##########################################################################

	
November 10th 2022

માનવદેહની જ્યોત

***પ્રદીપકુમારની કલમે… » 2016 » March***
.             માનવદેહની જ્યોત  

તાઃ૧૦/૧૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ      
   
અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલદેહને સમયે પવિત્રરાહે લઈ જાય  
મળેલદેહને જીવનમાં નાકોઇ અપેક્ષાનીકેડી અડી જાય,ના મોહમાયા મેળવાય
.....જગતમાં ભગવાનનીકૃપા ભારતદેશથી મળી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જ્ન્મી જાય 
હિંદુધર્મની પવિત્ર જયોત પ્રગટાવી અવનીપર,જે જીવને જન્મમરણથી સમજાય
અનેકદેહનો સંબંધ જીવનો ધરતીપર,માનવદેહ એ નિરાધારદેહથી બચાવીજાય
જીવને ગતજન્મના દેહના કર્મનોસંબંધ,જે જીવને આગમનવિદાયથી મળી જાય
માનવદેહને પ્રભુકૃપાએ પ્રેરણા મળે,એ સંત જલારામ સાંઇબાબાથી આવીજાય
.....જગતમાં ભગવાનનીકૃપા ભારતદેશથી મળી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જ્ન્મી જાય 
પવિત્રકૃપાએ વિરપુરમાં પવિત્રભક્ત જલારામ જન્મ્યા,જે ભુખ્યાને જમાડી જાય
નિરાધારરાહે ઠક્કર કુળને પવિત્ર કરી જાય,જેને જલારામબાપાથી વંદન કરાય
મળેલમાનવદેહને નાઅપેક્ષા અડીજાય,જે શ્રધ્ધાશબુરીથી સંતસાંઇની પુંજા થાય
નામળેલદેહને ધર્મનોસંબંધ જીવનમાં,એ સાંઇબાબાની પવિત્રપ્રરણાએ સમજાય
.....જગતમાં ભગવાનનીકૃપા ભારતદેશથી મળી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જ્ન્મી જાય 
જગતમાં ભારતદેશને પરમાત્માએ પવિત્ર કર્યો,જે જીવના આગમનને પ્રેરી જાય
માનવદેહને પવિત્રપ્રેરણા મળે,જે વિરપુરગામને જલારામબાપાથી પવિત્રકરીજાય 
પાર્થીવગામમાં જન્મલઈ સમયે સાંઇબાબા શેરડી આવીજાય,જ્યાં ભક્તિ કરાય
દ્વારકામાઈની પ્રેરણા મળી બાબાને,જે શ્રધ્ધા અને શબુરીની પ્રેરણા કરી જાય 
.....જગતમાં ભગવાનનીકૃપા ભારતદેશથી મળી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જ્ન્મી જાય 
------------------------------ ---------------------------------------
*********ૐ શ્રી સાંઇનાથાય નમઃ*******શ્રી જય જલારામ જય જલારામ**********
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
October 19th 2022

ધનલક્ષ્મીની કૃપા

 જાણો ગુરુવાર ના દિવસ નું વિશેષ મહત્વ – અચૂક વાંચજો આ આર્ટીકલ
.              ધનલક્ષ્મીની કૃપા

 તાઃ૧૯/૧૦/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ          

જગતમાં હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી,દુનીયામાં ભારતદેશથી પવિત્રધર્મ મળીજાય 
અવનીપર મળેલ માનવદેહને કર્મનો સાથમળે,જે દેહને જીવનમાં સુખ આપી જાય
...પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા છે હિંદુધર્મમાં,એ પવિત્રરાહે જીવતા માનવદેહને ધન આપી જાય.
શ્રધ્ધારાખીને માતાને ધુપદીપથી પુંજીને,આરતી ઉતારીને ઘરમાં માતાને વંદનકરાય
પવિત્રકૃપા મળે ભક્તને જીવનમાં,જે માતાને મહાલક્ષ્મીએ નમો નમઃથી પુંજનકરાય
મળેલ માનવદેહએ ભગવાનની કૃપા કહેવાય,જે જીવને નિરાધર દેહથી બચાવીજાય
જીવને મળેલ માનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે જીવને જન્મમરણથી અનુભવાય
...પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા છે હિંદુધર્મમાં,એ પવિત્રરાહે જીવતા માનવદેહને ધન આપી જાય.
ભારતદેશમાં ભગવાન અનેક દેવદેવીઓના દેહથી જન્મીજાય,જેમની ઘરમાંપુંજાકરાય 
પવિત્ર લક્ષ્મીમાતાએ ધનની દેવી છે,જે પવિત્ર વિષ્ણુભગવાનના પત્નિ પણ કહેવાય
જગતમાં ભારતદેશથી હિંદુધર્મની જ્યોયપ્રગટી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય
માતાની પવિત્રકૃપાએ મળેલદેહના જીવનમાં,ઘરમાં ધુપદીપ કરીનેજ આરતી ઉતારાય
...પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા છે હિંદુધર્મમાં,એ પવિત્રરાહે જીવતા માનવદેહને ધન આપી જાય.
########################################################################

	
« Previous PageNext Page »