February 25th 2023

આરાસુરથી પધાર્યા

 ***Gaurang Desai 🇮🇳 on Twitter: "હે જગ જનની હે જગદંબા,માત ભવાની શરણે લેજે,  હોઈ ભલે દુ:ખ મેરૂ સરીખું માં,રંજ એનો ન થવા દેજે, રજ સરીખું દુ:ખ જોઈ  બીજાનું, મને ...***
.            આરાસુરથી પધાર્યા

તાઃ૨૫/૨/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

શ્રધ્ધાથી અંબેમાતાને વંદન કરી,ધુપદીપ પ્રગટાવી ઘરમાં માતાની પુંજા કરાય
પવિત્રકૃપાળુ માતા હિંદુધર્મમાં,ભક્તોની શ્રધ્ધાપારખી આરાસુરથી કૃપાકરીજાય
....પવિત્ર માતાને શ્રધ્ધાથી શ્રી અંબે શરણં મમઃથી,પુંજા કરતાજ માતાનો પ્રેમ મળતોજાય 
જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી મળીજાય,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
અવનીપર જીવને માનવદેહ મળે સમયે,એ જીવનમાં હિંદુધર્મની પ્રેરણા કરીજાય
પવિત્ર હિંદુધર્મ છે જે જીવનાદેહને,પવિત્રરાહે કર્મ કરાય ના તકલીફ અડી જાય
એ અંબેમાતાની પવિત્રકૃપા જીવને મળીજાય,જીવનમાં નાઆશાઅપેક્ષાઆવીજાય
....પવિત્ર માતાને શ્રધ્ધાથી શ્રી અંબે શરણં મમઃથી,પુંજા કરતાજ માતાનો પ્રેમ મળતોજાય.
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જે જીવના મળેલદેહને જીવનમાં સુખઆપીજાય
હિંદુ ધર્મથી જીવના મળેલદેહને પવિત્ર ભક્તિરાહ મળે,જે દેહને પવિત્રરાહેલઈજાય
સમયે જીવને જન્મમરણનો સંબંધ મળે,જે મળેલદેહના થયેલ કર્મથીજ અનુભવાય
ભારતમાં પવિત્રગામ આરાસુર કહેવાય,જ્યાંથી પવિત્ર અંબેમાતાની કૃપા મળીજાય
....પવિત્ર માતાને શ્રધ્ધાથી શ્રી અંબે શરણં મમઃથી,પુંજા કરતાજ માતાનો પ્રેમ મળતોજાય.
========================================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment