February 24th 2023

મળેલદેહપર કૅપા


.            મળેલદેહપર કૃપા

તાઃ૨૪/૨/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
                 
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર મળેલ,માનવદેહને શ્રધ્ધાથી પુંજાએ મળીજાય
મળેલદેહને જીવનમાં નાકોઇઅપેક્ષા અડીજાય,જે પવિત્રરાહે જીવનજીવાડી જાય
....જીવને સમયે અવનીપર માનવદેહ મળે,એ ગતજન્મના દેહથી થયેલ કર્મથી મેળવાય.
દુનીયામાં જીવને અનેકદેહથી જન્મમળે,પરમાત્માનીકૃપાએ જીવને માનવદેહ મળે
જીવનમાં કર્મની કેડીમળે જીવના દેહનેજ,જે અવનીપર જન્મમરણથી અનુભવાય
ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય
પાવનરાહે જીવન જીવવા માનવદેહથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી પ્રભુનીપુંજાકરાય
....જીવને સમયે અવનીપર માનવદેહ મળે,એ ગતજન્મના દેહથી થયેલ કર્મથી મેળવાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મની પ્રેરણા મળે પવિત્ર ભારતદેશથી,જ્યાં પ્રભુ જન્મીજાય
અનેક પવિત્રદેહથી ભગવાન ભારતમાં જન્મલઈ,માનવદેહને ભક્તિરાહ આપીજાય
મળેલજીવને પવિત્ર પ્રેરણામળે જીવનમાં,પ્રભુકૃપાએ પવિત્રરાહે જીવન જીવાડીજાય
નાઆશા અપેક્ષારહેદેહને જીવનમાં,જે શ્રધ્ધાથી ભક્તિકરતા જીવનેમુક્તિમળીજાય
....જીવને સમયે અવનીપર માનવદેહ મળે,એ ગતજન્મના દેહથી થયેલ કર્મથી મેળવાય.
#####################################################################
February 24th 2023

મોહમાયાની લાગણી

 
            મોહમાયાની લાગણી

તાઃ૨૪/૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
સમયે જગતમાં કળીયુગની કેડૉ આવી જાય,નાકોઇ દેહથી જીવનમાં દુર રહેવાય
અદભુતલીલા કુદરતની અવનીપર દેહને સમયસાથે લઈજાય,ના કોઇથીદુરરહેવાય
...મળેલમાનવદેહથી સમયસાથે ચલાય,કુદરતની કૃપાએ મોહમાયાથી દુર રહીને જીવાય.
અવનીપર પાવનકૃપા પરમાત્માની કહેવાય,જ્યાં મળેલદેહને શ્રધ્ધાથી ભક્તિકરાય
ભગવાનની પવિત્રપ્રેરણા ભારતદેશથી મળે,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મીજાય 
પરમાત્માની કૃપાએ પ્રેરણા મળે દેહને,જીવનમાં ના મોહમાયાકેલાગણી અડીજાય
માનવદેહથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી પ્રભુની આરતીકરી,સુર્યદેવનેદુધઅર્ચનાકરાય
...મળેલમાનવદેહથી સમયસાથે ચલાય,કુદરતની કૃપાએ મોહમાયાથી દુર રહીને જીવાય.
ભગવાનના અનેકદેહને શ્રધ્ધાથી વંદન કરતા,માનવદેહને પ્રભુની પ્રેરણા મળીજાય
સમયની કેડીએ મોહમાયાની લાગણી સ્પર્શી જાય,જે જીવનમાં દુઃખ આપી જાય
કળીયુગના સમયથી બચવા માનવદેહને,જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય
માનવદેહને કર્મનો સંબંધ સમયે સ્પર્શી જાય,ના કોઇજ દેહથી દુર રહીને જીવાય
...મળેલમાનવદેહથી સમયસાથે ચલાય,કુદરતની કૃપાએ મોહમાયાથી દુર રહીને જીવાય.
######################################################################

	
February 24th 2023

જ્યોત જગતની

 ઘરની આ દિશામાં પ્રગટાવવો દીવો, વધશે સુખ-સમુદ્ઘિ | Vastu Enlighten A Lamp In These Direction Me Cure Your Problem
.            જ્યોત જગતની

તાઃ૨૪/૨/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર નિખાલસપ્રેમ પકડીને ચાલતા જીવનમાં,મળેલ માનવદેહપર પ્રભુનીકૃપા થાય
જીવને જન્મમરણથી આગમનવિદાય મળીજાય,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય
....આ પાવનકૃપા પ્રભુની અવનીપર કહેવાય,એ પવિત્રદેહથી જગતનીજ્યોત પ્રગટાવી જાય.
જગતમાં જીવનુસમયે અનેકદેહથી આગમનથાય,માનવદેહ એનિરાધારધથીબચાવીજાય
અવનીપર કર્મનો સંબંધ મળેલદેહને,નાકોઇ જીવથી આગમનવિદાયથી કદીદુરરહેવાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળે,ના કદી દેહને કર્મનો સાથ મળે
પરમાત્માની પવિત્રકૃપાએ જીવનેમાનવદેહમળે,જે મળેલદેહને જીવનમાંકર્મ કરાવી જાય
....આ પાવનકૃપા પ્રભુની અવનીપર કહેવાય,એ પવિત્રદેહથી જગતનીજ્યોત પ્રગટાવી જાય.
જગતમાં પવિત્રહિંદુ ધર્મનીજ્યોત પ્રગટાવી,પવિત્ર ભારતદેશથી મળેલદેહપર પ્રસરીજાય
જીવને માનવદેહમળે એપાવનકૃપા પ્રભુનીકહેવાય,સમયેજીવને જન્મમરણથીબચાવીજાય
ધરતીપર મળેલદેહને કર્મનોસંબંધ મળે,નાકોઇ દેહથીકદી સમયને છોડીને જીવનજીવાય
માનવદેહને હિંદુધર્મની પવિત્ર પ્રેરણાએ,ઘરમાં ધુપદીપ પ્રગટાવી વંદનકરી આરતીકરાય
....આ પાવનકૃપા પ્રભુની અવનીપર કહેવાય,એ પવિત્રદેહથી જગતનીજ્યોત પ્રગટાવી જાય.
=========================================================================