February 24th 2023

મોહમાયાની લાગણી

 
            મોહમાયાની લાગણી

તાઃ૨૪/૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
સમયે જગતમાં કળીયુગની કેડૉ આવી જાય,નાકોઇ દેહથી જીવનમાં દુર રહેવાય
અદભુતલીલા કુદરતની અવનીપર દેહને સમયસાથે લઈજાય,ના કોઇથીદુરરહેવાય
...મળેલમાનવદેહથી સમયસાથે ચલાય,કુદરતની કૃપાએ મોહમાયાથી દુર રહીને જીવાય.
અવનીપર પાવનકૃપા પરમાત્માની કહેવાય,જ્યાં મળેલદેહને શ્રધ્ધાથી ભક્તિકરાય
ભગવાનની પવિત્રપ્રેરણા ભારતદેશથી મળે,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મીજાય 
પરમાત્માની કૃપાએ પ્રેરણા મળે દેહને,જીવનમાં ના મોહમાયાકેલાગણી અડીજાય
માનવદેહથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી પ્રભુની આરતીકરી,સુર્યદેવનેદુધઅર્ચનાકરાય
...મળેલમાનવદેહથી સમયસાથે ચલાય,કુદરતની કૃપાએ મોહમાયાથી દુર રહીને જીવાય.
ભગવાનના અનેકદેહને શ્રધ્ધાથી વંદન કરતા,માનવદેહને પ્રભુની પ્રેરણા મળીજાય
સમયની કેડીએ મોહમાયાની લાગણી સ્પર્શી જાય,જે જીવનમાં દુઃખ આપી જાય
કળીયુગના સમયથી બચવા માનવદેહને,જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય
માનવદેહને કર્મનો સંબંધ સમયે સ્પર્શી જાય,ના કોઇજ દેહથી દુર રહીને જીવાય
...મળેલમાનવદેહથી સમયસાથે ચલાય,કુદરતની કૃપાએ મોહમાયાથી દુર રહીને જીવાય.
######################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment