February 7th 2023

સમયનો સંગાથ મળે

 ***રામની આજ્ઞાા એ મારું સ્વર્ગ બાકીનું સઘળું નરક! | Ravi Purti 9 April 2022 Munindra Janyu Chata Ajanyu***
.            સમયનો સંગાથ મળે

તાઃ૭/૨/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પવિત્રકૃપા પરમાત્માની હિંન્દુધર્મથી જગતમાં,જે શ્રધ્ધાથી માનવદેહને પ્રેરી જાય
અવનીપર જીવને પ્રભુનીકૃપાએ માનવદેહમળે,એ અદભુતકૃપા જગતમાં કહેવાય
.....પવિત્ર ભારતદેશથી જીવના દેહને,ભક્તિની પ્રેરણા મળે જે જીવનમાં સુખ આપી જાય.
જગતમાં જીવને સમયે માનવદેહનો સંગાથ મળે,જે નિરાધારદેહથી બચાવીજાય
પાવનકૃપા ભગવાનની કહેવાય જે મળેલ દેહને,જીવનમાં નાઅપેક્ષા અડી જાય 
જીવને સમયનોસંગાથ મળે જે જન્મમરણથી દેખાય,એ ગતજન્મના કર્મથી મળે 
પવિત્રપ્રેરણા જીવના દેહનેજ મળે,જે ભારતમાં પ્રભુએ લીધેલા જન્મથી મેળવાય
.....પવિત્ર ભારતદેશથી જીવના દેહને,ભક્તિની પ્રેરણા મળે જે જીવનમાં સુખ આપી જાય.
સુર્યદેવની પવિત્રકૃપાએ મળેલદેહને સવારસાંજ મળીજાય,એ સમયનીકૃપાકહેવાય
જીવનાદેહને અવનીપર કર્મનો સંબંધ,જે સમયે જીવને જન્મમરણથી અનુભવાય
કુદરતની આપાવનકૃપા અવનીપર ભારતદેશથી,જ્યાં અનેકદેહથી પ્રભુજન્મીજાય
માનવદેહને સમયની સાથે ચાલવા પ્રેરણામળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય
.....પવિત્ર ભારતદેશથી જીવના દેહને,ભક્તિની પ્રેરણા મળે જે જીવનમાં સુખ આપી જાય.
========================================================================
February 7th 2023

પવિત્ર કુદરતનીકૃપા

 કુદરત શું છે. આપણા ગ્રહ પર લેખન
.           પવિત્ર કુદરતનીકૃપા

તાઃ૭/૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ         

અવનીપર પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,એ કુદરતની કૃપા કહેવાય
મળેલ માનવદેહને હિંદુધર્મમાં ભગવાનનો પ્રેમમળે,જે પવિત્રજીવન આપી જાય
....કુદરતની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી ભગવાન પવિત્રદેહથી જન્મી જાય.
જીવને અવનીપરસમયે જન્મથીદેહ મળે,માનવદેહએ નિરાધારદેહથી બચાવીજાય
કુદરતની પવિત્રકૃપા અવનીપર કહેવાય,એ જીવના મળેલદેહને સમયેજ સમજાય
જીવને માનવદેહ મળે જે ગતજન્મના થયેલ કર્મથી,જીવને આગમન આપી જાય
કુદરતની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં હિંદુધર્મમાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
....કુદરતની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી ભગવાન પવિત્રદેહથી જન્મી જાય.
જગતમાં અદભુતકૃપાળુ ભગવાનછે હિંદુધર્મમાં,એભારતદેશમાં પવિત્રજન્મ લઈજાય
મળેલમાનવદેહથી પ્રભુકૃપાએ ઘરમાંધુપદીપપ્રગટાવી,પ્રભુની આરતીકરી વંદનકરાય
ભગવાનનીકૃપાએ માનવદેહના જીવને,ક્રુપાનોઅનુભવથાય જેજીવનેમુક્તિઆપીજાય
અદભુતલીલા અવનીપર કુદરતની કહેવાય,જે જીવને જન્મમરણનોસંગાથ મળીજાય
....કુદરતની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી ભગવાન પવિત્રદેહથી જન્મી જાય.
*********************************************************************