February 8th 2023

મળેલદેહનો સંગાથ

 
.            મળેલદેહનો સંગાથ

તાઃ૮/૨/૨૦૨૩                  પ્રદીપ બહ્મભટ્ટ     
   
કુદરતની આપાવનકૃપા અવનીપર મળેલદેહને,જે જીવનાદેહને સમયસાથે લઈ જાય 
માનવદેહ એ પ્રભુનીકૃપાએ જીવને સમયેમળે,એ નિરાધારદેહથી જીવને બચાવીજાય
....પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર કહેવાય,જ્યાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી જાય.
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,ના કોઇજ જીવથી કદીય સમયથી દુર રહેવાય 
મળેલમાનવદેહ એજીવપર પરમાત્માનીકૃપા કહેવાય,જે દેહનેજીવનમાં કર્મકરાવી જાય
મળેલ દેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંજ ભગવાનની પુંજા કરાય 
ભગવાનનીકૃપા જગતમાં ભારતદેશથીમળે,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
....પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર કહેવાય,જ્યાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી જાય.
પ્રભુની પાવનકૃપામળે જીવના માનવદેહને,જે મળેલદેહને જીવનમાં પવિત્રકર્મકરાવીજાય
શ્રધ્ધારાખીને જીવનમાં ભગવાનની ભક્તિ કરતા,જીવનમાં ના કોઇજ આફ્ત અડીજાય
પવિત્રકર્મની રાહમળે મળેલ માનવદેહને,જે જીવનમાંસમયે ભક્તિકરાવી સુખઆપી જાય 
દેવદેવીનીશ્રધ્ધાથી ઘરમાંધુપદીપથી પુંજાકરતા,ક્ર્પાએ જીવનેજન્મમરણથી મુક્તિમળીજાય
....પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર કહેવાય,જ્યાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી જાય.
#########################################################################
February 8th 2023

પાવનરાહ મળે જીવને


.          પાવનરાહ મળે જીવને

તાઃ૮/૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

શ્રધ્ધારાખીને ભગવાનની ઘરમાં ભક્તિ કરતા,માનવદેહથી પવિત્રરાહે જીવાય
જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડીજાય,એ પાવનકૃપા ભગવાનની કહેવાય 
....જીવને સમયે જન્મમરણનો સંબંધ મળે,જે મળેલદેહને કર્મનીરાહેજ જીવાડી જાય.
અદભુતલીલા અવનીપર અવીનાશીની કહેવાય,એ મળેલદેહને સમયે સમજાય
પાવનકૃપા પરમાત્માનીમળે જીવનાદેહને,જે સમયે આગમનવિદાયથી મેળવાય
મળેલદેહને પ્રભુની પવિત્રકૃપામળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય
જીવના મળેલદેહને કર્મનો સંબંધ,ભગવાનની પવિત્રકૃપામળે એસુખઆપીજાય
....જીવને સમયે જન્મમરણનો સંબંધ મળે,જે મળેલદેહને કર્મનીરાહેજ જીવાડી જાય.
જગતમાં પવિત્ર પરમાત્માનાદેહના દર્શનથાય,જ્યાં હિંદુધર્મમાં પ્રભુનીપુંજા થાય
પવિત્રકૃપાએ ભારતદેશને પવિત્રકરીજાય,જ્યાં પવિત્રદેહથી ભગવાનંજન્મી જાય
હિંદુધર્મએ પવિત્રધર્મથયો જગતમાં,જે મળેલમાનવદેહને પવિત્રરાહે જીવાડીજાય
પવિત્ર પ્રૅરણામળે માનવદેહને,એ શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી પ્રભુનેવંદનકરાય
....જીવને સમયે જન્મમરણનો સંબંધ મળે,જે મળેલદેહને કર્મનીરાહેજ જીવાડી જાય.
#####################################################################