February 8th 2023

મળેલદેહનો સંગાથ

 
.            મળેલદેહનો સંગાથ

તાઃ૮/૨/૨૦૨૩                  પ્રદીપ બહ્મભટ્ટ     
   
કુદરતની આપાવનકૃપા અવનીપર મળેલદેહને,જે જીવનાદેહને સમયસાથે લઈ જાય 
માનવદેહ એ પ્રભુનીકૃપાએ જીવને સમયેમળે,એ નિરાધારદેહથી જીવને બચાવીજાય
....પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર કહેવાય,જ્યાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી જાય.
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,ના કોઇજ જીવથી કદીય સમયથી દુર રહેવાય 
મળેલમાનવદેહ એજીવપર પરમાત્માનીકૃપા કહેવાય,જે દેહનેજીવનમાં કર્મકરાવી જાય
મળેલ દેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંજ ભગવાનની પુંજા કરાય 
ભગવાનનીકૃપા જગતમાં ભારતદેશથીમળે,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
....પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર કહેવાય,જ્યાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી જાય.
પ્રભુની પાવનકૃપામળે જીવના માનવદેહને,જે મળેલદેહને જીવનમાં પવિત્રકર્મકરાવીજાય
શ્રધ્ધારાખીને જીવનમાં ભગવાનની ભક્તિ કરતા,જીવનમાં ના કોઇજ આફ્ત અડીજાય
પવિત્રકર્મની રાહમળે મળેલ માનવદેહને,જે જીવનમાંસમયે ભક્તિકરાવી સુખઆપી જાય 
દેવદેવીનીશ્રધ્ધાથી ઘરમાંધુપદીપથી પુંજાકરતા,ક્ર્પાએ જીવનેજન્મમરણથી મુક્તિમળીજાય
....પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર કહેવાય,જ્યાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી જાય.
#########################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment