February 14th 2023

પ્રેમથી કૃપા કરો

અમર કથાઓ | જય શ્રી કૃષ્ણ | Facebook.
            પ્રેમથી કૃપા કરો

તાઃ૧૪/૨/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ    
  
ભક્તિની પવિત્રરાહ મળે મળેલમાનવદેહને,જે શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાવી જાય
જીવપર પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,એ સમયેજ જીવને માનવદેહ મળીજાય
..અદભુતલીલા અવનીપર કુદરતનીદેખાય,જે જન્મથી જીવને નિરાધારદેહપણ મેળવાય.
જગતમાં માનવદેહજ પ્રભુનીકૃપા કહેવાય,એ મળેલદેહને જીવનમાં સુખઆપીજાય
અવનીપર મળેલદેહને ગતજન્મના કર્મનો સંબંધ,જે જન્મમરણનો સંબંધ મળીજાય
જીવને નિરાધારદેહ મળે અવનીપર,એજ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મેળવાય
નાજીવનમાં કર્મનો સંબંધ આ મળેલદેહને,ના જીવનમાં કોઇ કર્મનીરાહ મળીજાય
..અદભુતલીલા અવનીપર કુદરતનીદેખાય,જે જન્મથી જીવને નિરાધારદેહપણ મેળવાય.
માનવદેહને જીવનમાં પ્રભુનીકૃપાએ પ્રેરણામળે,જે દેહને જીવનમાં ભક્તિ કરાવીજાય
જગતમાં હિંદુધર્મની પ્રેરણામળે મળેલદેહને,એપવિત્રભારતદેશથી જગતમાં પ્રસરીજાય
પવિત્રદેશમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મી જાય,જે માનવદેહને પ્રેરણાકરી જાય
મળેલમાનવદેહને જીવનમાં શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપપ્રગટાવી વંદનકરીને આરતીકરાય
..અદભુતલીલા અવનીપર કુદરતનીદેખાય,જે જન્મથી જીવને નિરાધારદેહપણ મેળવાય.
#####################################################################

	
February 14th 2023

મળેલદેહને મળે

 ***તમે પર્વોત્સવ, જપ, તપ, યજ્ઞ કંઈ પણ કરો, પરંતુ જ્યાં સુધી મનમાં' નિષ્કેવલ પ્રેમ' ન પ્રગટે ત્યાં સુધી પ્રભુકૃપા ન મળે | નવગુજરાત સમય***
.             મળેલદેહને મળે  

તાઃ૧૪/૨/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતપર જીવને પ્રભુકૃપાએ માનવદેહ મળે,જે મળેલદેહને કર્મનો સંગાથ મળી જાય
આઅદભુતલીલા કુદરતનીઅવનીપર કહેવાય,પ્રભુકૃપા એનિરાધારદેહથી બચાવી જાય
....જીવને અવનીપર થયેલકર્મથી જન્મમરણમળીજાય,જે લાગણીમોહ અનેમાયાથી મળતો જાય.
કુદરતની આ પાવનકૃપા કહેવાય,નાકોઈથી નાકોઇ માયાથી જીવનમાં દુરરહી જીવાય
પ્રભુની પાવનપેરણા મળે જીવને મળેલદેહને,જે કૃપાએ પવિત્રરાહે દેહને જીવાડી જાય
પરમાત્માની કૃપા મળેદેહને ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મી જાય
એ પવિત્રકૃપા જીવનાદેહપર કહેવાય,જે સમયનીસાથે જીવને જન્મમરણ્થી અનુભવાય
....જીવને અવનીપર થયેલકર્મથી જન્મમરણમળીજાય,જે લાગણીમોહ અનેમાયાથી મળતો જાય.
અવનીપર મળેલમાનવ્દેહને ભગવાનની કૃપામળે,જે દેહથી ઘરમાં પ્રભુનીપુંજા કરી જાય
પરમાત્માની પવિત્રકૃપાથી મળેલદેહને,જીવનમાં સમજણનોસાથમળે જેજીવનજીવાડીજાય
દેહને જીવનમાં કર્મનોસંબંધ અવનીપર,પ્રભુનીપુંજાકરી જીવનમાં કર્મકરાય ત્યાંકૃપા થાય
જગતમાં નાકોઇ જીવથીદુર રહેવાય,પણ મળેલદેહથી પ્રભુની ભક્તિકરતા સુખમળીજાય
....જીવને અવનીપર થયેલકર્મથી જન્મમરણમળીજાય,જે લાગણીમોહ અનેમાયાથી મળતો જાય.
===========================================================================