February 14th 2023

પ્રેમથી કૃપા કરો

અમર કથાઓ | જય શ્રી કૃષ્ણ | Facebook.
            પ્રેમથી કૃપા કરો

તાઃ૧૪/૨/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ    
  
ભક્તિની પવિત્રરાહ મળે મળેલમાનવદેહને,જે શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાવી જાય
જીવપર પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,એ સમયેજ જીવને માનવદેહ મળીજાય
..અદભુતલીલા અવનીપર કુદરતનીદેખાય,જે જન્મથી જીવને નિરાધારદેહપણ મેળવાય.
જગતમાં માનવદેહજ પ્રભુનીકૃપા કહેવાય,એ મળેલદેહને જીવનમાં સુખઆપીજાય
અવનીપર મળેલદેહને ગતજન્મના કર્મનો સંબંધ,જે જન્મમરણનો સંબંધ મળીજાય
જીવને નિરાધારદેહ મળે અવનીપર,એજ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મેળવાય
નાજીવનમાં કર્મનો સંબંધ આ મળેલદેહને,ના જીવનમાં કોઇ કર્મનીરાહ મળીજાય
..અદભુતલીલા અવનીપર કુદરતનીદેખાય,જે જન્મથી જીવને નિરાધારદેહપણ મેળવાય.
માનવદેહને જીવનમાં પ્રભુનીકૃપાએ પ્રેરણામળે,જે દેહને જીવનમાં ભક્તિ કરાવીજાય
જગતમાં હિંદુધર્મની પ્રેરણામળે મળેલદેહને,એપવિત્રભારતદેશથી જગતમાં પ્રસરીજાય
પવિત્રદેશમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મી જાય,જે માનવદેહને પ્રેરણાકરી જાય
મળેલમાનવદેહને જીવનમાં શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપપ્રગટાવી વંદનકરીને આરતીકરાય
..અદભુતલીલા અવનીપર કુદરતનીદેખાય,જે જન્મથી જીવને નિરાધારદેહપણ મેળવાય.
#####################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment