February 14th 2023

મળેલદેહને મળે

 ***તમે પર્વોત્સવ, જપ, તપ, યજ્ઞ કંઈ પણ કરો, પરંતુ જ્યાં સુધી મનમાં' નિષ્કેવલ પ્રેમ' ન પ્રગટે ત્યાં સુધી પ્રભુકૃપા ન મળે | નવગુજરાત સમય***
.             મળેલદેહને મળે  

તાઃ૧૪/૨/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતપર જીવને પ્રભુકૃપાએ માનવદેહ મળે,જે મળેલદેહને કર્મનો સંગાથ મળી જાય
આઅદભુતલીલા કુદરતનીઅવનીપર કહેવાય,પ્રભુકૃપા એનિરાધારદેહથી બચાવી જાય
....જીવને અવનીપર થયેલકર્મથી જન્મમરણમળીજાય,જે લાગણીમોહ અનેમાયાથી મળતો જાય.
કુદરતની આ પાવનકૃપા કહેવાય,નાકોઈથી નાકોઇ માયાથી જીવનમાં દુરરહી જીવાય
પ્રભુની પાવનપેરણા મળે જીવને મળેલદેહને,જે કૃપાએ પવિત્રરાહે દેહને જીવાડી જાય
પરમાત્માની કૃપા મળેદેહને ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મી જાય
એ પવિત્રકૃપા જીવનાદેહપર કહેવાય,જે સમયનીસાથે જીવને જન્મમરણ્થી અનુભવાય
....જીવને અવનીપર થયેલકર્મથી જન્મમરણમળીજાય,જે લાગણીમોહ અનેમાયાથી મળતો જાય.
અવનીપર મળેલમાનવ્દેહને ભગવાનની કૃપામળે,જે દેહથી ઘરમાં પ્રભુનીપુંજા કરી જાય
પરમાત્માની પવિત્રકૃપાથી મળેલદેહને,જીવનમાં સમજણનોસાથમળે જેજીવનજીવાડીજાય
દેહને જીવનમાં કર્મનોસંબંધ અવનીપર,પ્રભુનીપુંજાકરી જીવનમાં કર્મકરાય ત્યાંકૃપા થાય
જગતમાં નાકોઇ જીવથીદુર રહેવાય,પણ મળેલદેહથી પ્રભુની ભક્તિકરતા સુખમળીજાય
....જીવને અવનીપર થયેલકર્મથી જન્મમરણમળીજાય,જે લાગણીમોહ અનેમાયાથી મળતો જાય.
===========================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment