February 7th 2023

પવિત્ર કુદરતનીકૃપા

 કુદરત શું છે. આપણા ગ્રહ પર લેખન
.           પવિત્ર કુદરતનીકૃપા

તાઃ૭/૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ         

અવનીપર પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,એ કુદરતની કૃપા કહેવાય
મળેલ માનવદેહને હિંદુધર્મમાં ભગવાનનો પ્રેમમળે,જે પવિત્રજીવન આપી જાય
....કુદરતની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી ભગવાન પવિત્રદેહથી જન્મી જાય.
જીવને અવનીપરસમયે જન્મથીદેહ મળે,માનવદેહએ નિરાધારદેહથી બચાવીજાય
કુદરતની પવિત્રકૃપા અવનીપર કહેવાય,એ જીવના મળેલદેહને સમયેજ સમજાય
જીવને માનવદેહ મળે જે ગતજન્મના થયેલ કર્મથી,જીવને આગમન આપી જાય
કુદરતની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં હિંદુધર્મમાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
....કુદરતની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી ભગવાન પવિત્રદેહથી જન્મી જાય.
જગતમાં અદભુતકૃપાળુ ભગવાનછે હિંદુધર્મમાં,એભારતદેશમાં પવિત્રજન્મ લઈજાય
મળેલમાનવદેહથી પ્રભુકૃપાએ ઘરમાંધુપદીપપ્રગટાવી,પ્રભુની આરતીકરી વંદનકરાય
ભગવાનનીકૃપાએ માનવદેહના જીવને,ક્રુપાનોઅનુભવથાય જેજીવનેમુક્તિઆપીજાય
અદભુતલીલા અવનીપર કુદરતની કહેવાય,જે જીવને જન્મમરણનોસંગાથ મળીજાય
....કુદરતની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી ભગવાન પવિત્રદેહથી જન્મી જાય.
*********************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment