February 24th 2023
. મળેલદેહપર કૃપા
તાઃ૨૪/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર મળેલ,માનવદેહને શ્રધ્ધાથી પુંજાએ મળીજાય
મળેલદેહને જીવનમાં નાકોઇઅપેક્ષા અડીજાય,જે પવિત્રરાહે જીવનજીવાડી જાય
....જીવને સમયે અવનીપર માનવદેહ મળે,એ ગતજન્મના દેહથી થયેલ કર્મથી મેળવાય.
દુનીયામાં જીવને અનેકદેહથી જન્મમળે,પરમાત્માનીકૃપાએ જીવને માનવદેહ મળે
જીવનમાં કર્મની કેડીમળે જીવના દેહનેજ,જે અવનીપર જન્મમરણથી અનુભવાય
ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય
પાવનરાહે જીવન જીવવા માનવદેહથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી પ્રભુનીપુંજાકરાય
....જીવને સમયે અવનીપર માનવદેહ મળે,એ ગતજન્મના દેહથી થયેલ કર્મથી મેળવાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મની પ્રેરણા મળે પવિત્ર ભારતદેશથી,જ્યાં પ્રભુ જન્મીજાય
અનેક પવિત્રદેહથી ભગવાન ભારતમાં જન્મલઈ,માનવદેહને ભક્તિરાહ આપીજાય
મળેલજીવને પવિત્ર પ્રેરણામળે જીવનમાં,પ્રભુકૃપાએ પવિત્રરાહે જીવન જીવાડીજાય
નાઆશા અપેક્ષારહેદેહને જીવનમાં,જે શ્રધ્ધાથી ભક્તિકરતા જીવનેમુક્તિમળીજાય
....જીવને સમયે અવનીપર માનવદેહ મળે,એ ગતજન્મના દેહથી થયેલ કર્મથી મેળવાય.
#####################################################################
No comments yet.