August 24th 2023

પવિત્ર સુર્યદેવ

     
.              પવિત્ર સુર્યદેવ

તાઃ૨૪/૮/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
જગતમાં પવિત્રશક્તિશાળી ભગવાન,સુર્યદેવ કહેવાય જેપ્રત્યક્ષદર્શન આપી જાય 
અવનીપર સુર્યદેવની કૃપાએ સવારઅનેસાંજ મળીજાય,જે દેહનેસમયસાથેલઇજાય 
.....જીવના મળેલદેહથી સમયની સાથેજ ચલાય,જે પવિત્ર સુર્યદેવની કૃપાથી મળી જાય.
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર કહેવાય,જે જીવનાદેહને કર્મનોસાથ આપીજાય
જીવને અવનીપર જન્મમરણનોસંબંધસમયે,એ જીવને આગમનવિદાયથીઅનુભવાય 
ભગવાનની પવિત્રકૃપાએ હિંદુધર્મની પ્રેરણામળે,જે પવિત્ર ભારતદેશથી મળી જાય
ભારતદેશમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મલઈજાય,જે ભક્તિની પ્રેરણાકરીજાય
.....જીવના મળેલદેહથી સમયની સાથેજ ચલાય,જે પવિત્ર સુર્યદેવની કૃપાથી મળી જાય.
પવિત્રશક્તિશાળીદેહ ભગવાનનો અવનીપરકહેવાય,જે સુર્યનારાયણદેહથી ઓળખાય 
જગતમાં અવનીપર સુર્યદેવનીકૃપાએ,મળેલદેહને જીવનમાં સવારઅને સાંજ મળીજાય
મળેલદેહને કર્મનો સંબંધ જીવનમાં,એ જીવનાદેહને સવારઅને સાંજે કર્મ કરાવીજાય
પ્રત્યક્ષશક્તિશાળી ભગવાન સુર્યદેવ છે,જેમને પ્રભાતે વંદનઅનેદર્શનકરીઅર્ચનાકરાય
.....જીવના મળેલદેહથી સમયની સાથેજ ચલાય,જે પવિત્ર સુર્યદેવની કૃપાથી મળી જાય.
########################################################################
August 10th 2023

પવિત્રસંત જલાસાંઇ

  17 | સપ્ટેમ્બર | 2020 | પ્રદીપની કલમે
.             પવિત્રસંત જલાસાંઇ

 તાઃ૧૦/૮/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અનેકપવિત્રદેહથી જન્મલીધા ભગવાને,સંગે પવિત્રસંતથીય જન્મ લઈ જાય
ભારતદેશને પવિત્રદેશકર્યો જગતમાં,જ્યાંપરમાત્માની પવિત્રપ્રેરણામળીજાંય   
.....માનવદેહને હિંદુધર્મથી પવિત્રકૃપા મળીજાય,જે જીવનમાં શ્રધ્ધાશબુરી મળી જાય.
મળેલમાનવદેહના જીવને પવિત્ર પેરણા મળે,જીવનમાં પવિત્રભક્તિ મેળવાય
પવિત્રસંત શ્રીસાંઇબાબા પાર્થીવગામમાંજન્મી,શેરડીમાં દ્વારકામાઈનીકૃપાથાય
પવિત્રરાહે જીવનજીવતા પ્રેરણામળી ભગવાનની,એ શ્રધ્ધાઅનેશબુરીકહીજાય 
ભક્તિની પવિત્રરાહમળે જીવના માનવદેહને,જે સંતસાંઈબાબાથી પ્રેરણાથાય
.....માનવદેહને હિંદુધર્મથી પવિત્રકૃપા મળીજાય,જે જીવનમાં શ્રધ્ધાશબુરી મળી જાય.
ભગવાન પવિત્રદેહથી ભારતમાંજન્મલઈ,હિંદુધર્મથી મળેલમાનવદેહને પ્રેરીજાય
વિરપુરગામમાં ઠકકર પરિવારર્માં,પવિત્રદેહથી જન્મલીધો એજલારામ કહેવાય 
ભગવાનની પવિત્રપ્રેરણાએ દુકાન ચલાવતા,જીવનમાં સમયસાથે ચાલીજવાય
પ્રભુનોપ્રેમ મળતા જીવનમાં ભુખ્યાને ભોજનઆપી,પવિત્રપ્રેરણા કરીપ્રેરીજાય
.....માનવદેહને હિંદુધર્મથી પવિત્રકૃપા મળીજાય,જે જીવનમાં શ્રધ્ધાશબુરી મળી જાય.
###################################################################
August 3rd 2023

પવિત્ર પ્રેમમળે

  
.             પવિત્ર પ્રેમમળૅ

તાઃ૩/૮/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
    
અવનીપર જીવના જન્મથી મળૅલદેહપર,સમયે પરમાત્માનીકૃપા મળી જાય 
જીવને ગત જન્મનાદેહથી થયેલકર્મથી,પાવનકૃપાએ જન્મથી દેહ મેળવાય
....જગતમાં જીવને સમયે જન્મમરણનો સંગાથ મળે,જે આવનજાવનથી અનુભવાય.
અદભુતકૃપા પરમાત્માની સમયે જીવને મળીજાય,એ જીવનાદેહને સમજાય
પવિત્ર પ્રેરણા ભગવાનની મળે જ્યાં પરમાત્માને,શ્રધ્ધાથી જીંવનમાં પુજાય
જગતમાં પ્રભુની પવિત્રકૃપામળે માનવદેહને,જે પવિત્ર ભારતદેશથીમેળવાય
ભગવાન ભારતદેહમાં અનેકપવિત્રદેહથી જન્મલઈજાય,જે ભક્તિ આપીજાય 
....જગતમાં જીવને સમયે જન્મમરણનો સંગાથ મળે,જે આવનજાવનથી અનુભવાય.
પવિત્રહિંદુધર્મની શ્રધ્ધાથી ભક્તિનીપ્રેરણામળે,જે અંતે જીવનેમુક્તિઆપીજાય
પરમાત્માના જન્મનાપવિત્રદેહની કૃપામળે,જે પવિત્રરાહે જીવનેપ્રેરણાકરીજાય
મળેલ માનવદેહને શ્રધ્ધાથી જીવતા,પવિત્રરાહે પ્રભુનીપ્રેરણાએ પ્રેમઆપીજાય
જગતમાં અનેકપવિત્રજીવને જન્મથીમળેલદેહને,ભક્તિની પવિત્રરાહેજીવાડીજાય
....જગતમાં જીવને સમયે જન્મમરણનો સંગાથ મળે,જે આવનજાવનથી અનુભવાય.
#################################################################

	
July 26th 2023

પવિત્ર શ્રી લક્ષ્મીમાતા

 ***ઘરમાં લગાવો માતા લક્ષ્મીની આવી તસવીર, અમી દ્રષ્ટિની સાથે થશે ધનનો વરસાદ.. – Gujaratreport***
.            પવિત્ર શ્રીલક્ષ્મીમાતા     

તાઃ૨૬/૭/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં ભારતદેશપર ભગવાનની પવિત્રકૃપા,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મી જાય
અદભુતકૃપા પરમાત્માની ભારતદેશપર,જ્યાં હિંદુધર્મથી શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાય
....અનેક પવિત્રદેહથી પરમાત્માની કૃપામળે,જ્યાં નાકોઇ અપેક્ષા કે મોહમાયા રખાય.
મળેલમાનવદેહને જીવનમાં ધનનીપવિત્રકૃપામળે,જે પવિત્રલક્ષ્મીમાતાનીકૃપાકહેવાય
હિંદુધર્મમાં ભગવાન અનેકદેવદેવીઓથી જન્મીજાય,જે ભારતદેશને પવિત્રકરી જાય
જીવને મળેલ માનવદેહ એપ્રભુકૃપા કહેવાય,પ્રભુની પ્રેરણાએ જીવનમાં કર્મ કરાય
હિંદુધર્મમાં પવિત્રદેવી લક્ષ્મીમાતા કહેવાય,જેમને શ્રધ્ધાથી વંદનકરીને પુંજન કરાય
....અનેક પવિત્રદેહથી પરમાત્માની કૃપામળે,જ્યાં નાકોઇ અપેક્ષા કે મોહમાયા રખાય.
પવિત્રકૃપાળુ વિષ્ણુભગવાન કહેવાય,જેમની પત્નિ લક્ષ્મીમાતા ધનલક્ષ્મીથી પુંજાય 
ભારતદેશથી પવિત્રકૃપામળે માનવદેહને,જે મળૅલદેહને શ્રધ્ધાથી ભક્તિકરાવી જાય
ભગવાને પવિત્રકૃપાથી દેવઅનેદેવીઓથી,ભારતદેશમાં જન્મલઈ હિંદુધર્મથીપ્રેરીજાય
જીવના મળેલદેહને કર્મનોસંબંધ અવનીપર,પ્રભુકૃપાએ જીવનેસમયે મુક્તિમળીજાય
....અનેક પવિત્રદેહથી પરમાત્માની કૃપામળે,જ્યાં નાકોઇ અપેક્ષા કે મોહમાયા રખાય.
પરમાત્માની પાવનકૃપા શ્રધ્ધાથી ભક્તિકરતા.જીવને જીવનમાં ભક્તિરાહઆપીજાય
જીવના જન્મથી મળેલદેહને પવિત્રપ્રેરણા મળે,જ્યાં ઘરમાં ધુપદીપકરી પુંજા કરાય
હિંદુધર્મમાં દેવ અને દેવીઓને શ્રધ્ધાથી વંદન કરતા,જીવનમાં પ્રભુકૃપા અનુભવાય
લક્ષ્મીમાતા પવિત્રધનનીમાતા કહેવાય,જે શ્રધ્ધાળુ ભક્તોને જીવનમાંસુખઆપીજાય
....અનેક પવિત્રદેહથી પરમાત્માની કૃપામળે,જ્યાં નાકોઇ અપેક્ષા કે મોહમાયા રખાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
June 10th 2023

કૃપાળુ અંબેમાતાજી

@@@@@માતા અંબા અનેક મનોકામના પૂર્ણ કરનારી છે, નવ દિવસ ઉપાસનાથી ઈષ્ટસિદ્ધિ મેળવો | Must worship to mata ambaji in Navaratri Nine day for Happy life - Divya Bhaskar@@@@@
.           કૃપાળુ અંબેમાતાજી

તાઃ૧૦/૬/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
           
ભક્તોનો પવિત્રપ્રેમ પારખી ભારતદેશમાં,કૃપાળુ અંબેમાતા આરાસુરમાં જન્મીજાય
હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ માતાછે,જ્યાં શ્રધ્ધાથીભક્તિકરતા દેહપર માતાકૃપાકરીજાય
.....પવિત્રમાતાને વંદન કરતા શ્રધ્ધાથી,શ્રીઅંબે શરણં મમઃથી ઘરમાં ધુપદીપથી પુંજાકરાય.
હિંદુધર્મમાં ભગવાન દેવઅને દેવીઓથી જન્મલઈજાય,જે ભારતદેશને પવિત્રકરીજાય
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે ઘરમાં સમયે પુંજા કરી જાય 
પવિત્ર અંબેમાતાની પવિત્રકૃપામળે આરાસુરથી,જ્યાં શ્રધ્ધાથી માતાને વંદન કરાય 
હિંદુધર્મના પવિત્ર તહેવારોમાં શ્રધ્ધાથી પુંજનકરી,ધુપદીપથી માતાની આરતીકરાય 
.....પવિત્રમાતાને વંદન કરતા શ્રધ્ધાથી,શ્રીઅંબે શરણં મમઃથી ઘરમાં ધુપદીપથી પુંજાકરાય.
અવનીપર જીવને માનવદેહ મળે જે જીવના ગતજન્મના દેહના કર્મથી જન્મી જાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ નાકોઇ દેહથી કદીદુર રહીને જીવન જીવાય 
અંબામાતા હિંદુધર્મમાં અનેકપવિત્રદેહથી,ભારતદેશમાં પવિત્રમાતાથી જન્મ લઈજાય 
શ્રધ્ધાથી અંબામાતાની પુંજા કરતા,આરાસુરથી માતાનીકૃપા મળતા સુખ મળીજાય
.....પવિત્રમાતાને વંદન કરતા શ્રધ્ધાથી,શ્રીઅંબે શરણં મમઃથી ઘરમાં ધુપદીપથી પુંજાકરાય.
પવિત્રકૃપા મળે ભક્તોને ભગવાનની,જે પવિત્રદેહને ધુપદીપકરીને આરતી કરી જાય
અંબે માતાની પવિત્રકૃપા મળે ભક્તને,એ ઘરમાં દેવ અને દેવીઓની પુંજા કરીજાય
અનેકપવિત્ર માતાના દેહથી હિંદુધર્મમાં,માતા અંબે જન્મલઈ ભક્તોપર કૃપાકરીજાય
જીવનમાં શ્રધ્ધાથી માતાને વંદન કરશો,તો માતાઅંબાના આશિર્વાદ દેહનેમળીજાય
.....પવિત્રમાતાને વંદન કરતા શ્રધ્ધાથી,શ્રીઅંબે શરણં મમઃથી ઘરમાં ધુપદીપથી પુંજાકરાય.
=======================================================================
############# શ્રી અંબે શરણં મમઃ ############# શ્રી અંબે શરણં મમઃ############
=======================================================================
June 7th 2023

જય શ્રી હનુમાન

 પવનપુત્ર હનુમાનજી વિષે, 10 અજાણી રોચક વાતો | Interesting Facts About Lord Hanuman - Gujarati Oneindia
.             જય શ્રી હનુમાન 

તાઃ૭/૬/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
હિંદુધર્મમાં પવિત્ર શક્તિશાળી,શ્રીરામભક્ત હનુમાન જે મહાવીર પણ કહેવાય
ગુજરાતના પવિત્રશહેર સાળંગપુરમાંજ,શ્રી હનુમાનજીનુ પવિત્ર મંદીર થઈજાય
....માતા અંજનીના લાડલા દીકરા,એ પવનપુત્ર બજરંગ બલી મહાવીરથીય પુંજાય.
પવિત્ર શક્તિશાળી ભક્તથયા શ્રીરામના,જે સીતા માતાને લંકાથી બચાવીજાય
ભગવાનપર પવિત્ર શ્રધ્ધારાખીને ધાર્મીકકર્મ કરતા,ભગવાનની પવિત્ર કૃપાથાય
હિંદુધર્મમાં શક્તિશાળી ભક્ત બજરંગબલી,મહાવીર જે શ્રીરામ ભક્તથી પુંજાય
એપવિત્રશક્તિશાળી હનુમાનજી કહેવાય,જે સીતામાતાને રાવણથી બચાવીજાય
....માતા અંજનીના લાડલા દીકરા,એ પવનપુત્ર બજરંગ બલી મહાવીરથીય પુંજાય.
મળેલમાનવદેહને હિંદુધર્મમાં પરમાત્માની,ઘરમા અને સમયે મંદીરજઈ પુંજા થાય
અવનીપર મળેલદેહના જીવને કર્મનસંબંધ,જે સમયે જીવને જન્મમરણ આઈજાય
સાળંગપુરનાપવિત્ર હનુમાનમંદીરમાં,પવિત્ર શ્રધ્ધાળુભક્તો હનુમાનનીપુંજા કરીજાય
શ્રીહનુમાનજીની પવિત્રકૃપાએ,મળેલમાનવદેહને જીવનમાં પવિત્રશક્તિ મળી જાય 
....માતા અંજનીના લાડલા દીકરા,એ પવનપુત્ર બજરંગ બલી મહાવીરથીય પુંજાય.
###################################################################

	
May 18th 2023

પવિત્ર સાથ મળૅ

 ગણેશપૂજા કરતી સમયે જાણો ગણેશજીના તમામ અસ્ત્ર - શસ્ત્ર શું સૂચવે છે | When performing Ganesh worship, know what all the weapons of Ganeshji indicate
.             પવિત્ર સાથ મળે

તાઃ૧૮/૫/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કલમપ્રેમીઓનો પવિત્રપ્રેમ મળે જીવનમાં,જ્યાં માતા સરસ્વતીની કૃપા અનુભવાય
કલમથી થયેલ રચનાને સમયસાથે લઈજતા,પવિત્ર પ્રેમાળપ્રેમીઓનો પ્રેમ મળીજાય
.....એ કલમપ્રેમી માતા સરસ્વતીની પવિત્રકૃપા,જે સમયે માનવદેહને પ્રેરણા આપી જાય.
અવનીપર પરમાત્માની પવિત્રકૃપાએ જીવને,જન્મથી માનવદેહમળે જે સમયેસમજાય
જીવને સમયેજન્મમરણનો સંબંધમળે,જે જીવને સમયે આગમનવિદાયથી અનુભવાય
પરમાત્માની પવિત્રકૃપાનો અનુભવથાય,જેમની શ્રધ્ધાથી જીવનમાં પ્રભુનીભક્તિકરાય
ભગવાને પવિત્રકૃપા કરી પવિત્ર ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મીજાય 
.....એ કલમપ્રેમી માતા સરસ્વતીની પવિત્રકૃપા,જે સમયે માનવદેહને પ્રેરણા આપી જાય.
જન્મથી મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,જે જીવનાદેહને ઉંમરસાથેરહીજીવાય
જગતમાં નાકોઇ જીવનાદેહની તાકાત કહેવાય,જે સમયને દુરરાખીને જીવન જીવીજાય
મળેલદેહને સમયે માતા સરવતીનીકૃપા મળે,એ જીવનમાં કલમથી પવિત્રરચનાકરીજાય
માતાની પવિત્રપ્રેરણાએ કલમપ્રેમીઓ અનેક રચનાકરી જાય,જે પ્રેમીઓનેપ્રેરણાકરીજાય
.....એ કલમપ્રેમી માતા સરસ્વતીની પવિત્રકૃપા,જે સમયે માનવદેહને પ્રેરણા આપી જાય.
#######################################################################

 

April 22nd 2023

કૃપા શ્રધ્ધાની

 @@@હિન્દુધર્મમાં કર્મના સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી - Agniveer@@@
.             કૃપા શ્રધ્ધાની   

તાઃ૨૨/૪/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પવિત્રકૃપા મળે હિંદુધર્મમાં દેવ અને દેવીઓની,જ્યાં શ્રધ્ધાથી વંદન કરાય
મળે કૃપા ભગવાનની માનવદેહને જીવનમાં,જે ઘરમાં પ્રભુની ભક્તિ કરાય
....ભારતદેશની ધરતીને પવિત્રકરવા ભગવાન,દેવદેવીઓથી સમયે જન્મ લઇ જાય.
અવનીપરનુ આગમન હિંદુધર્મથી જન્મલઈ,જીવને મળેલમાનવદેહપર કૃપાકરે
જીવનમાંશ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપપ્રગટાવી,દેવઅનેદેવીઓની આરતીકરાય
ભગવાનની પાવનકૃપાથી હિંદુધર્મમાં,સમયે પવિત્રતહેવાર જીવનંમાં ઉજવાય
પવિત્રકૃપાળુ માતાના દેહની ભક્તોને કૃપા મળે,જે માતા અનેકતહેવારે મળે 
....ભારતદેશની ધરતીને પવિત્રકરવા ભગવાન,દેવદેવીઓથી સમયે જન્મ લઇ જાય.
અનેક પવિત્રકૃપાળુ માતાના સ્વરૂપની,સમયે પુંજનકરતા દેહનેસુખ મળી જાય
જીવને મળેલમાનવદેહપર પ્રભુનીકૃપાથાય,જે હિંદુધર્મમાં પવિત્રધર્મથી વંદનથાય
પવિત્રદેવીઓથી ભારતમાં માતાએ દેહ લીધા,જેમની શ્રધ્ધાથી ઘરમાંપુંજા કરાય
માતાનો પ્રેમમળે માનવદેહને જીવનમાં,જે અનેક પવિત્રરાહે જીવન જીવાડીજાય
....ભારતદેશની ધરતીને પવિત્રકરવા ભગવાન,દેવદેવીઓથી સમયે જન્મ લઇ જાય.
###################################################################

	
April 19th 2023

કૃપાળુ કાળકામાતા

 %%%%જય મહાકાળી માં • ShareChat Photos and Videos%%%%
.              કૃપાળુ કાળકામાતા

તાઃ૧૯/૪/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પવિત્ર હિંદુધર્મની પ્રેરંણા ભારતદેશથી મળે,જે માનવદેહને સુખ આપી જાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,એ પવિત્રદેવદેવીઓના આશિર્વાદથી મેળવાય
....પવિત્રકૃપા મળે માતા કાળકાની જીવનમાં,જ્યાં ૐ ક્રીં કાલિયે નમઃથી માતાને વંદન કરાય.
ભારતદેશમાં ભગવાનની પવિત્રકૃપા કહેવાય,જ્યાં પ્રભુના પવિત્રદેહથી જન્મ લઈ જાય
પવિત્રદેવ અને દેવીઓથી ભગવાન જન્મ લઈજાય,જે ભારતદેહને પવિત્રદેશ કરી જાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા માનવદેહપર થઈ,જે ઘરમાં ધુપદીપપ્રગટાવી આરતીએપ્રેરીજાય
પવિત્ર શક્તિશાળી કૃપાળુ કાળકામાતા છે,જેમને સવારે આરતી કરીને વંદનકરીપુંજાય
....પવિત્રકૃપા મળે માતા કાળકાની જીવનમાં,જ્યાં ૐ ક્રીં કાલિયે નમઃથી માતાને વંદન કરાય.
હિંદુધર્મમાં ભગવાન ભારતદેશમાં પવિત્રદેવદેવીઓથી,જન્મ લઈ ભક્તોપર કૃપાકરી જાય
પવિત્રપ્રેરણા મળે માતાની જીવનમાં મને,જે શ્રધ્ધારાખીનેજ માતાની ઘરમાં પુંજા કરાય
જન્મ મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ માનવદેહને જીવનમાં સમયસાથે લઈ જાય
શ્રધ્ધારાખીને ઘરમાં સવારસાંજ ધુપદીપ કરી,ભગવાનના દેહની પવિત્રરાહે પુંજાય કરાય
....પવિત્રકૃપા મળે માતા કાળકાની જીવનમાં,જ્યાં ૐ ક્રીં કાલિયે નમઃથી માતાને વંદન કરાય.
############################################################################

	
April 12th 2023

મળી પવિત્ર કૃપા

@@@@@Remedies to please goddess Lakshmi in kartik month કારતક માસમાં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય – News18 Gujarati@@@@@
.             મળી પવિત્રકૃપા

તાઃ૧૨/૪/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ    
 
પવિત્રકૃપા માનવદેહને સમયે મળે,જયાં હિંદુધર્મમાં દેવઅને દેવીઓનુ પુંજનકરાય
મળે પરમાત્માની પવિત્રકૃપા માનવદેહને,જે સમયે શ્રધ્ધાથી જીવનમાં ભક્તિકરાય
....પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં સુખ આપી જાય. 
પવિત્ર ભારતદેશમાં પરમાત્મા દેવદેવીઓથી,પવિત્ર માનવદેહથી જન્મ લઈ જાય
માનવદેહને પવિત્રપ્રેરણા મળે પ્રભુકૃપાએ,જે શ્રધ્ધાથી જીવનમાં પુંજાભક્તિ કરાય
પવિત્ર લક્ષ્મીમાતાની કૃપામળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી માતાને વંદનકરીનેપુંજાય
માતાના આશિર્વાદ મળે જીવનમાં,એ શ્રધ્ધાથી પવિત્ર વિષ્ણુભગવાનનીપુંજાકરાય
....પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં સુખ આપી જાય.
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં હિંદુધર્મની પવિત્ર પ્રેરણા દેહને મળીજાય
પવિત્રહિંદુધર્મ છે અવનીપર જેમાં ભગવાન,અનેક દેવઅનેદેવીઓથી જન્મલઈજાય
શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી વંદન કરીને,પ્રભુની આરતી કરીને પુંજન કરાય 
પવિત્રકૃપામળે લક્ષ્મીમાતાની મળેલદેહને,જ્યાં મહાલક્ષ્મીએ નમો નમઃથી વંદનથાય
....પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં સુખ આપી જાય.
###################################################################
« Previous PageNext Page »