April 19th 2023

કૃપાળુ કાળકામાતા

 %%%%જય મહાકાળી માં • ShareChat Photos and Videos%%%%
.              કૃપાળુ કાળકામાતા

તાઃ૧૯/૪/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પવિત્ર હિંદુધર્મની પ્રેરંણા ભારતદેશથી મળે,જે માનવદેહને સુખ આપી જાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,એ પવિત્રદેવદેવીઓના આશિર્વાદથી મેળવાય
....પવિત્રકૃપા મળે માતા કાળકાની જીવનમાં,જ્યાં ૐ ક્રીં કાલિયે નમઃથી માતાને વંદન કરાય.
ભારતદેશમાં ભગવાનની પવિત્રકૃપા કહેવાય,જ્યાં પ્રભુના પવિત્રદેહથી જન્મ લઈ જાય
પવિત્રદેવ અને દેવીઓથી ભગવાન જન્મ લઈજાય,જે ભારતદેહને પવિત્રદેશ કરી જાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા માનવદેહપર થઈ,જે ઘરમાં ધુપદીપપ્રગટાવી આરતીએપ્રેરીજાય
પવિત્ર શક્તિશાળી કૃપાળુ કાળકામાતા છે,જેમને સવારે આરતી કરીને વંદનકરીપુંજાય
....પવિત્રકૃપા મળે માતા કાળકાની જીવનમાં,જ્યાં ૐ ક્રીં કાલિયે નમઃથી માતાને વંદન કરાય.
હિંદુધર્મમાં ભગવાન ભારતદેશમાં પવિત્રદેવદેવીઓથી,જન્મ લઈ ભક્તોપર કૃપાકરી જાય
પવિત્રપ્રેરણા મળે માતાની જીવનમાં મને,જે શ્રધ્ધારાખીનેજ માતાની ઘરમાં પુંજા કરાય
જન્મ મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ માનવદેહને જીવનમાં સમયસાથે લઈ જાય
શ્રધ્ધારાખીને ઘરમાં સવારસાંજ ધુપદીપ કરી,ભગવાનના દેહની પવિત્રરાહે પુંજાય કરાય
....પવિત્રકૃપા મળે માતા કાળકાની જીવનમાં,જ્યાં ૐ ક્રીં કાલિયે નમઃથી માતાને વંદન કરાય.
############################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment