April 3rd 2023

શ્રધ્ધાનો સંગાથમળે

મંત્ર - વિકિપીડિયા
.            શ્રધ્ધાનો સંગાથમળે

તાઃ૩/૪/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલમાનવદેહથી જીવનમાં પવિત્રરાહે જીવાય,પ્રભુની કૃપાએ નાકોઇજ આશા રખાય 
એ પવિત્રકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,જે માનવદેહને સમયની સાથે લઈ જાય
....જીવને જન્મથી દેહમળે અવનીપર,જે પ્રભુકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળી જાય.
સમયની પવિત્રરાહ મળે જીવનમાં ભગવાનની કૃપાએ,જે પાવનરાહે જીવનજીવી જાય
પવિત્રકૃપા ભગવાનની માનવદેહને મળે,એપ્રભુકૃપાથી દેહને સમયનોસંગાથ મળી જાય
પરમાત્માના દેહને શ્રધ્ધાથી વંદન કરતા,જીવનમાં અનેક પવિત્રકર્મની પ્રેરણા મળીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મછે જેમાં ભગવાન,અનેકપવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લઈજાય
....જીવને જન્મથી દેહમળે અવનીપર,જે પ્રભુકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળી જાય.
જગતમાં જીવને જન્મમરણનો સંબંધ મળે,એ ગતજન્મના દેહનાકર્મથી જન્મ મળી જાય
સમયને જગતમાં નાકોઇ દેહથી પકડાય,પણ પરમાત્માની કૃપાએ સમયની સાથે ચલાય
જીવને મળેલમાનવદેહને કર્મનોસંબંધ મળે,જે પ્રભુની પ્રેરણાએ દેહને ભક્તિ કરાવીજાય
અદભુતકૃપા પરમાત્માની માનવદેહથી મેળવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંપુંજાસંગેઆરતીકરાય
....જીવને જન્મથી દેહમળે અવનીપર,જે પ્રભુકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળી જાય.
**********************************************************************

	
April 3rd 2023

હિંદુધર્મની કૃપા

SATVA – Page 5
.            હિંદુધર્મની કૃપા

તાઃ૩/૪/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપર જીવને સમયે માનવદેહ મળે,જે મળેલદેહને જીવનમાં કર્મકરાવી જાય
પરમાત્માની પવિત્રકૃપામળે જીવનમાં,એ પવિત્રરાહે દેહથી શ્રધ્ધાથી ભક્તિકરાય
....જગતમાં પવિત્રહિંદુ ધર્મ કહેવાય,જેમાં પવિત્રદેહથી પ્રભુ ભારતદેશમાં જન્મ લઈ જાય.
મળેલમાનવદેહને પવિત્રકૃપાએ હિંદુધર્મમાં,પ્રભુની ભક્તિ કરતા પાવનરાહે જીવાય
પરમાત્મા અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મી,દુનીયામાં પવિત્રધર્મ પ્રસરાવી જાય
પ્રભુનીકૃપાએ જીવના મળેલદેહને ભક્તિમળીજાય,જે જીવનમાં પવિત્રકર્મઆપીજાય
માનવદેહને ના મોહમાયાનો સંગમળે,જે જીવનાદેહને હિંદુધર્મમાં ભક્તિકરાવીજાય
....જગતમાં પવિત્રહિંદુ ધર્મ કહેવાય,જેમાં પવિત્રદેહથી પ્રભુ ભારતદેશમાં જન્મ લઈ જાય.
હિંદુધર્મમાં ર્પ્રભુનીકૃપાએ જગતમાં પુંજાય,નાકોઇ બીજાધર્મ છે જેમાપ્રભુ જન્મીજાય
શ્રધ્ધારાખીને જીવનમાં પ્રભુનીભક્તિકરતા,સમયેજીવને જન્મમરણથી મુક્તિમળીજાય
હિંદુધર્મમાં જીવને મળેલદેહને ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનની પુંજાઆરતીકરાય
માનવદેહને સમયે પ્રભુની પ્રેરણા મળે જીવનમાં,જે દેહને પવિત્રરાહે સુખ મળીજાય 
....જગતમાં પવિત્રહિંદુ ધર્મ કહેવાય,જેમાં પવિત્રદેહથી પ્રભુ ભારતદેશમાં જન્મ લઈ જાય.
========================================================================
@@@@##### ૐ નમઃ શિવાય ##### ૐ નમઃ શિવાય ##### ૐ નમઃ શિવાય #####@@@@
========================================================================