April 26th 2023

શ્રધ્ધાથી ભક્તિકરતા

***રામએ અક્ષરો નથી પણ ભારતની આસ્થા અને શ્રધ્ધા છે! | Ram is not a letter but the faith and belief of India***
 .           શ્રધ્ધાથી ભક્તિકરતા

તાઃ૨૬/૪/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
      
જીવને મળેલ માનવદેહને શ્રધ્ધારાખીને,ઘરમાં સમયે ભગવાનની ભક્તિ કરાય
માનવદેહને જીવનમાં પરમાત્માનીકૃપાએ,પ વિત્રરાહે દેહને જીવન જીવાડીજાય 
....પવિત્રપરમાત્માની પાવનકૃપાએ જીવનમાં,ભક્તિનોસગાથ જીવને મુક્તિઆપી જાય.
પરમાત્માના અનેકદેહની પ્રેરણામળે ભારતદેશથી,જ્યાંઅનેકદેહથી જન્મમળીજાય
જગતમાં પવિત્રહિંદુધર્મ મળ્યો ભારતથી,એજ પરમાત્માનીપવિત્રકૃપાદેહપરકહેવાય
ભારતદેશને ભગવાને અનેકપવિત્રદેહથી જન્મલઈ,દુનીયામાં પવિત્રદેશ કરી જાય
જીવને જગતમાં જ્ન્મથી માનવદેહ મળે,જે ગતજન્મનાદેહના કર્મથી મળી જાય
....પવિત્રપરમાત્માની પાવનકૃપાએ જીવનમાં,ભક્તિનોસગાથ જીવને મુક્તિઆપી જાય.
જગતમાં જીવને જન્મમરણનો સંગાથમળે,પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહ મેળવાય
અવનીપર જીવને અનેકદેહનો સંબંધ,જીવને નિરાધારદેહથી સમયે જન્મ મળીજાય
નિરાધારદેહએ પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથીમળે,જે દેહને નાઆશાઅપેક્ષાઅડીજાય
માનવદેહને પ્રભુકૃપાએ ભક્તિની પ્રેરણામળે,એ ઘરમાં ધુપદીપ પગટાવીપુંજાકરાય
....પવિત્રપરમાત્માની પાવનકૃપાએ જીવનમાં,ભક્તિનોસગાથ જીવને મુક્તિઆપી જાય.
####################################################################

 

April 26th 2023

પ્રભુની-પવિત્રકૃપા-મળે

 
            પ્રભુની પવિત્રકૃપા મળે  

તાઃ૨૬/૪/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
અવનીપર મળેલદેહને નાસમયથી દુર રહેવાય,કે નાકોઇથી સમયને છોડીને જીવાય 
એ પરમાત્માની પવિત્રકૃપા જગતમાં કહેવાય,જે ભારતદેશથી સમયે જીવનેમળીજાય
....ભારતદેશમાં ભગવાને અનેકપવિત્રદેહથી જન્મલીધા,જે માનવદેહનેજ પ્રેરણા કારી જાય.
જીવને અનેકદેહથી જન્મમળે અવનીપર,સમયે માનવદેહ મળે એ પ્રભુકૃપા કહેવાય
અવનીપર જીવને અનેકદેહથી જન્મ મલે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવીજાય
મળેલ નિરાધારદેહને ના સમયની સમજણ અડે,કે ના જીવનમાં કોઇકર્મ અડીજાય
એ અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે સમયે માનવદેહથી જીવને જન્મ મળીજાય
....ભારતદેશમાં ભગવાને અનેકપવિત્રદેહથી જન્મલીધા,જે માનવદેહનેજ પ્રેરણા કારી જાય.
હિંદુધર્મમાં પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મલીધા,જે જીવનાદેહને ભક્તિએપ્રેરીજાય
મળેલમાનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરતા,પ્રભુનીકૃપાએ જીવને મુક્તિ મળીજાય
માનવદેહને હિંદુધર્મથી પ્રેરણામળે જીવનમાં,જે ઘરમાં ધુપદીપપ્રગટાવી પ્રભુનીપુંજાકરાય
દુનીયામાં પવિત્ર હિંદુધર્મ છે જેમાં ભગવાનની સેવાકરતા,જીવને અંતે મુક્તિમળી જાય 
....ભારતદેશમાં ભગવાને અનેકપવિત્રદેહથી જન્મલીધા,જે માનવદેહનેજ પ્રેરણા કારી જાય.
#########################################################################