April 5th 2023
. પવિત્ર કલમની રાહ
તાઃ૫/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપામળી પરમાત્માની પવિત્રભક્ત હનુમાનને,જગતમાં એ બજરંગબલી કહેવાય
અદભુત શક્તીશાળી એ પ્રભુરામના ભક્તથાય,જે જીવનમાં પવિત્રરાહે મદદકરી જાય
....એ પવિત્રભક્ત શ્રી હનુમાનની,આવતીકાલે જન્મતીથીએ વંદન કરીને પુંજન કરાઇ જાય.
પરમાત્માની પાવનકૃપામળી જીવને અવનીપર,જે માતા અંજનીના સંતાનથી જન્મીજાય
પવિત્ર શ્રધ્ધાળુ માતાઅંજની કહેવાય,એ પવિત્ર શક્તિશાળી બજરંગબલીના માતાથાય
રામભક્ત હનુમાન પવિત્ર ભક્તિરાહે જીવનજીવતા,એ પવિત્રરાહે ભક્તોને મદદકરીજાય
હિંદુધર્મમાં પરમાત્માના પવિત્રભક્ત જીવનમાં,દરેકપળે ભગવાનનાદેહને વંદન કરી જાય
....એ પવિત્રભક્ત શ્રી હનુમાનની,આવતીકાલે જન્મતીથીએ વંદન કરીને પુંજન કરાઇ જાય.
જગતમાં જન્મથી જીવને દેહ મળે,નાકોઇ જીવથી કદીદુર રહીનેજજન્મથી જીવનજીવાય
પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય
શ્રીરામભક્તહનુમાન જગતમાંપવિત્રશક્તિશાળી કહેવાય,જે માનવદેહને ભક્તિકરાવીજાય
જન્મદીવસે શ્રીહનુમાનને,ૐ નમોહનુમંતે ભયભંજનાય સુખમ કુરુફટસ્વાહાથીપુંજા કરાય
....એ પવિત્રભક્ત શ્રી હનુમાનની,આવતીકાલે જન્મતીથીએ વંદન કરીને પુંજન કરાઇ જાય.
##########################################################################