April 16th 2023

અદભુત કૃપાળુમાતા કૃપાળુ દુર્ગામાતા

###શકિત ભકિતના શિરમોર સમા નવરાત્રિ મહોત્સવ ૨૦૧૩ નો પ્રારંભ..###
.            અદભુત કૃપાળુમાતા

તાઃ૧૬/૪/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,જે જગતમાં માનવદેહને સુખ આપી જાય 
શ્રધ્ધાથી જીવનમાં પવિત્રદેવ અને દેવીઓની,પુંજાકરતા જીવનમાં પ્રભુનીકૃપા મળીજાય
....અનેક પવિત્રદેહથી પરમાત્માએ જન્મલીધા,જે જગતમાં ભારતદેશને પવિત્રદેશ કરી જાય.
સમયે જીવને જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પાવનકૃપાએ જન્મથી મળી જાય 
અવનીપરનુ આગમન જીવનુ ગતજન્મના કર્મથીમળે,જે દેહને સમયની સાથે ચલાવીજાય
હિંદુધર્મમાં ભગવાન દેવદેવીઓથી જન્મ લઈજાય,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાય
અનેકદેહથી ભારતમાં જન્મલઈ શ્રધ્ધાથી જીવતા,માનવદેહના જીવને મુક્તિ આપી જાય
....અનેક પવિત્રદેહથી પરમાત્માએ જન્મલીધા,જે જગતમાં ભારતદેશને પવિત્રદેશ કરી જાય.
પવિત્રકૃપાળુ દેવદેવીઓની શ્રધ્ધાથી પુંજાકરતા,જીવના માનવદેહને પવિત્રરાહે જીવાડીજાય
પવિત્રમાતા દુર્ગાના સ્વરૂપે હિંદુધર્મમાં પ્રગટ્યા,જેમને શ્રધ્ધાથી જયદુર્ગામાતાથીવંદનકરાય
પવિત્રશક્તિશાળી માતાછે તેમના નવસ્વરૂપની,નવરાત્રીમાં ગરબેરમીને પુંજન પણ કરાય
અદભુત કૃપાળુ માતા છે હિંદુ ધર્મમાં,જેમને ઘરમાં ધુપદીપ કરીને દીપથી આરતીય કરાય
....અનેક પવિત્રદેહથી પરમાત્માએ જન્મલીધા,જે જગતમાં ભારતદેશને પવિત્રદેશ કરી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++*
###ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહા ####જય દુર્ગા માતા###ૐ હ્રી દુગે દુર્ગે રક્ષ્મી સ્વાહા ### 
**************************************************************************