April 27th 2023

પવિત્રપ્રેરણા મળી

જાણો શિરડીના જોવાલાયક મુખ્ય ત્રણ સ્થળો વિશે 
.             પવિત્ર પ્રેરણા મળી

તાઃ૨૭/૪/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

માનવદેહને જીવનમાં ભક્તિની પ્રેરણામળી,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય
સંત સાંઇબાબાની પવિત્ર પ્રેરણાજ મળી માનવદેહને,જે શ્રધ્ધાસબુરીથી પ્રેરી જાય
....પવિત્રકૃપાળુ સંત ભારતદેશમાં સાંઇબાબા કહેવાય,જે શેરડીઆવી પવિત્રકર્મ કરી જાય. 
જીવને મળેલમાનવદેહને નાધર્મકર્મનોકેડી અડીજાય,પવિત્રકૃપાએ ભક્તિરાહે લઈજાય
જીવનાદેહને સમયે પાવનરાહ મળે,જે દ્વારકામાઈની પવિત્રપ્રેરણાબાબાને મળી જાય
સાંઇબાબાને નાધર્મનીકેડીસ્પર્શેદેહને,જેભક્તિરાહે લઈજાય ના મંદીરમસ્જીદ અડીજાય
પરમાત્માની પાવનકૃપા મળેદેહને,જે જન્મથી જીવનામળેલદેહને પવિત્રકર્મ કરાવીજાય
....પવિત્રકૃપાળુ સંત ભારતદેશમાં સાંઇબાબા કહેવાય,જે શેરડીઆવી પવિત્રકર્મ કરી જાય. 
સમયનો સાથ મળે માનવદેહને જીબનમાં,જે શ્રધ્ધાથી ભક્તિકરી દેહને કર્મકરાવીજાય
જગતમાં ભારતદેશમાં ભગવાને પવિત્રદેહથી જન્મલીધા,જે માનવદેહને પ્રેરણા કરીજાય
હિંદુધર્મમાં પવિત્રપ્રેરણા મળી પ્રભુની,જે મળેલમાનવદેહના જીવને અંતેમુક્તિ આપીજાય
સંત સાંઈબાબાને શ્રધ્ધાથી ૐ શ્રી સાંઇનાથાય નમઃથી વંદન કરીને ઘરમાં પુંજા કરાય
....પવિત્રકૃપાળુ સંત ભારતદેશમાં સાંઇબાબા કહેવાય,જે શેરડીઆવી પવિત્રકર્મ કરી જાય.
#######################################################################