April 11th 2023

પરમાત્માની પવિત્રરાહ

 
.           પરમાત્માની પવિત્રરાહ

તાઃ૧૧/૪/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલદેહને પરમાત્માની પાવનક્ર્પામળે,જે સમયે માનવદેહને શ્રધ્ધાથીભક્તિ કરાવીજાય  
પ્રભુકૃપાએ જીવને માનવદેહમળે,એ અનેકદેહ સંગે નિરાધારદેહથી જીવને બચાવી જાય 
....એ પાવનકૃપા ભગવાનની કહેવાય,જે જીવને મળેલ માનવદેહને પવિત્રરાહે જીવાડી જાય.
અવનીપરનુઆગમન અનેકદેહથી જીવનુથાય,માનવદેહ ગતજન્મનાદેહના કર્મથીમળીજાય
જીવનેસંબંધ કર્મથી જે જન્મમરણથી અનુભવાય,સમયેજીવને નિરાધારદેહથી બચાવીજાય 
માનવદેહને નામોહમાયા નાલાગણીમાગણી અડીજાય,જ્યાં શ્રધ્ધાથી જીવનમાંભક્તિ થાય
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે ઘરમાં ભગવાનની ધુપદીપથીપુંજા કરાવીજાય
....એ પાવનકૃપા ભગવાનની કહેવાય,જે જીવને મળેલ માનવદેહને પવિત્રરાહે જીવાડી જાય.
અનેક પવિત્રદેહલીધા ભગવાને ભારતદેશમાં,જે જગતમાં ભારતદેશને પવિત્રદેશ કરી જાય
પવિત્રદેવઅનેદેવીઓથી ભારતમાં પરમાત્માએ જન્મલીધો,જે કૃપાએજીવને મુક્તિઆપીજાય 
પરમાત્માની પાવનકૃપામળે માનવદેહને,જ્યાં શ્રધ્ધારાખીને ઘરમાં ભગવાનની પુંજાકરીજાય
ભગવાનનુ આગમન દેવદેવીઓથી થાય,જેમના પવિત્ર નામથી માળા જપીને વંદન કરાય
....એ પાવનકપા ભગવાનની કહેવાય,જે જીવને મળેલ માનવદેહને પવિત્રનેરાહે જીવાડી જાય
**************************************************************************

	
April 11th 2023

પવિત્રરાહ માતાનીકૃપા

 ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટન » ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૧૯૪નો અહેવાલ- ચારુબેન વ્યાસ
.             પવિત્રરાહ માતાનીકૃપા

તાઃ૧૧/૪/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   
      
પવિત્રમાતા હિન્દુધર્મમાં સરસ્વતીમાતા કહેવાય,જે કલમપ્રેમીઓને પ્રેરણા કરી જાય
મળેલમાનવદેહને માતાનીકૃપાએ પ્રેઅણા મળે,એ થયેલરચનાથી પ્રેમીઓ ખુશ થાય
....કલમની પવિત્રકેડી માતાનીકૃપાએ,સમયનીસાથે ચાલતા કલમનીકેડી પકડતા રચના થાય.
કલમની પવિત્રરાહમળૅ માતા સરસ્વતીની કૃપાએ,જે મળેલદેહના મગજને પ્રેરી જાય
જગતમાંગુજરાતીઓ કલમપ્રેમીથીઓળખાય,હ્યુસ્ટનમાંગુજરાતીસાહિત્યસરીતા કહેવાય
માતાની કૃપાએ અનેક પવિત્રરચનાઓ થાય,જે વાંચકોને વાંચતા ખુબ આનંદ થાય
કલમ સંગે કલાની પવિત્ર પ્રેરણા મળે,જે કલાકારોથી પવિત્રપ્રેરણાએ કલા કરી જાય
....કલમની પવિત્રકેડી માતાનીકૃપાએ,સમયનીસાથે ચાલતા કલમનીકેડી પકડતા રચના થાય.
પવિત્રરાહે કલમ પકડીને ચાલતા માનવદેહને,નાઉંમર અડીજાય એમાતાનીકૃપાકહેવાય
પવિત્ર પાવનક્ર્પાએ મળેલદેહથી અનેકરચનાઓ થાય,જે કલમપ્રેમીઓને ખુશકરીજાય
અમેરીકાના હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓથી,માતાનીકૃપાએ ગુજરાતી સાહિત્યસરીતાકરીજાય
કલમપેમીમાતા સરસ્વતીની કૃપાએ હ્યુસ્ટનમાં,કલમપ્રેમીઓ સમયેમળી બેઠક કરી જાય 
....કલમની પવિત્રકેડી માતાનીકૃપાએ,સમયનીસાથે ચાલતા કલમનીકેડી પકડતા રચના થાય.
#########################################################################