April 25th 2023

પવિત્રરાહ કર્મની

***મનોકામના અને આર્શિવાદ મેળવવા માટે આ રીતે કરો ભગવાનની પૂજા, થશે અપાર લાભ***
             પવિત્રરાહ કર્મની    

તાઃ૨૫/૪/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને મળેલ માનવદેહને ભગવાનની કૃપામળે,જે સમયનો સાથ લઈ જાય
અનેકદેહનો સંબંધ અવનીપર જીવને,એ જીવને ગતજન્મનાકર્મથી મળીજાય
....માનવદેહ એ પરમાત્માનો પ્રેમ કહેવાય,જે જીવના દેહને પવિત્રરાહે લઈ જાય.
અવનીપરપવિત્રકૃપા ભગવાનનીકહેવાય,એ ભારતદેશથી દુનીયામાં પ્રસરીજાય
પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મ લીધા,જે હિંદુધર્મમાં પવિત્રકૃપાકરી જાય
જગતમાં ભારતદેશ પવિત્રદેશ કહેવાય,એસમયે માનવદેહને મુક્તિઆપી જાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે જીવનેદેહ મળતાજ સમયે સમજાય
....માનવદેહ એ પરમાત્માનો પ્રેમ કહેવાય,જે જીવના દેહને પવિત્રરાહે લઈ જાય.
જગતમાં જીવના કોઇદેહને સમયને ના પકડાય,પ્રભુકૃપાએ સમયસાથે ચલાય 
જીવને જન્મથી દેહમળતા ઉંમરનોસંગાથ મળીજાય,નાકોઈ દેહથી દુરરહેવાય 
ભગવાનની કૃપાએ દેહનેકર્મની પવિત્રરાહ મળે,જીવનમાં ના અપેક્ષાઅડીજાય
અવનીપર જીવનેજન્મમરણનો સંબંધ,માનવદેહ એ નિરાધારદેહથીબચાવીજાય
....માનવદેહ એ પરમાત્માનો પ્રેમ કહેવાય,જે જીવના દેહને પવિત્રરાહે લઈ જાય.
#################################################################