April 29th 2023

પવિત્રસંગાથ મળે

***તમે પર્વોત્સવ, જપ, તપ, યજ્ઞ કંઈ પણ કરો, પરંતુ જ્યાં સુધી મનમાં' નિષ્કેવલ પ્રેમ' ન પ્રગટે ત્યાં સુધી પ્રભુકૃપા ન મળે | નવગુજરાત સમય***
.             પવિત્રસંગાથ મળે

તાઃ૨૯/૪/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
જીવને મળેલમાનવદેહને જીવનમાં પ્રભુનીકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી જીવન જીવાય
નાકોઇ આશા અપેક્ષા રખાય જીવનમાં,જે પવિત્રરાહે દેહને સમયસાથે લઈજાય
....કુદરતની આ પવિત્રપ્રેરણાજ મળે દેહને,એ જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે પરમાત્માની પાવનકૃપાએ બચાવીજાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ ગતજન્મના કર્મથી,ના જીવથી દુર રહેવાય
પ્રભુની પાવનકૃપાએ માનવદેહમળે,જે જીવને નિરધારદેહથી દુર રાખીબચાવીજાય
મળેલદેહને પવિત્રસંગાથ મળે જીવનમાં,જ્યાં ભગવાનના દેહની પુંજાઘરમાં કરાય
....કુદરતની આ પવિત્રપ્રેરણાજ મળે દેહને,એ જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
ભગવાનની પવિત્રકૃપામળે ભારતદેશથી,જે હિંદુધર્મથી જીવનાદેહને પ્રેરણાકરીજાય
અવનીપર પરમાત્માનાદેહથી ભગવાને,પવિત્રદેહથી ભારતમાં જન્મલઈકૃપાકરીજાય
જીવને જન્મમરણનો સંબંધ ગતજન્મનાકર્મથી મળે,નાકોઇ જીવથી કદીદુરરહેવાય
માનવદેહને જીવનમાં સમયનો સંગાથ રાખવા,ઘરમાં ધુપદીપકરીને આરતી કરાય
....કુદરતની આ પવિત્રપ્રેરણાજ મળે દેહને,એ જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
#####################################################################