April 24th 2023

સંગાથમળે સમયનો

 ***Horoscope Today Gujarati 14 January 2022 | આજનું રાશિફળ | Live Gujarati News | Latest News In Gujarati | Gujarati News***
.            સંગાથમળે સમયનો

તાઃ૨૪/૪/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પાવનકૃપાએ જીવના મળેલદેહને,જીવનમાં સમયની સાથે ચલાય
નાકોઇ આશાઅપેક્ષા જીવનમાં રખાય,એ ભગવાનની પવિત્રકૃપાએ દોરીજાય
....જગતમાં આ પરમાત્માની પવિત્રપ્રેરણા કહેવાય,જે મળેલદેહને સુખ આપી જાય.
અવનીપર જીવને ગતજન્મના દેહનાકર્મથી,કૃપાએ જીવને જન્મથી દેહ મળીજાય
માનવદેહએ પવિત્રકૃપા ભગવાનની કહેવાય,જે ભારતદેશથી જીવને મળતી જાય
જગતમાં પવિત્રભારતદેશછે જ્યાં ભગવાન,અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
ભારતદેશ એજગતમાં પવિત્રદેશ કહેવાય,જે જગતમાં પવિત્રહિંદુધર્મ આપી જાય
....જગતમાં આ પરમાત્માની પવિત્રપ્રેરણા કહેવાય,જે મળેલદેહને સુખ આપી જાય.
જીવને મળેલમાનવદેહને ધર્મની પ્રેરણામળે,જે ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય
જીવનાદેહને અવનીપર સુર્યનારાયણદેવની કૃપાએ,જીવનમાં સવારસાંજ મળીજાય
પભુની પવિત્રકૃપાએ જીવને સમયસાથેજ ચાલતા,દેહને જીવનમાં સુખ મળી જાય
અવનીપર મળેલદેહને જન્મમરણનોસંબંધ,જે શ્રધ્ધાથી ભક્તિકરતામુક્તિ આપીજાય
....જગતમાં આ પરમાત્માની પવિત્રપ્રેરણા કહેવાય,જે મળેલદેહને સુખ આપી જાય.
##################################################################
April 24th 2023

પવિત્રકૃપા મળી પ્રભુની

 **********
.            પવિત્રકૃપા મળી પ્રભુની

તાઃ૨૪/૪/૨૦૨૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધારાખીને મળેલમાનવદેહથી ભગવાનની,સમયે પુંજાકરતા પ્રભુની પ્રેરણા મળી જાય
પ્રભુની પવિત્રકૃપાથી નામોહમાયા દેહને અડી જાય,નાકોઇ આશાઅપેક્ષાય અડી જાય
.....એ અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે જીવને મળેલમાનવદેહથી સમયે ભક્તિ કરાય.
જગતમાં જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપા મળી જાય
અવનીપરજીવને ગતજન્મનાદેહના કર્મથીજન્મમળે,પ્રભુકૃપાએ નિરાધારથી બચાવી જાય
નિરાધારદેહ એકહેવાય જે પ્રાણીપશુજાનવરપક્ષીથી જન્મમળે,ના કોઇદેહથી ક્રુપા થાય
અદભુતલીલા ધરતીપર ભગવાનની કહેવાય,જે સમયે જીવને જન્મમરણનો સંબંધ મળે
.....એ અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે જીવને મળેલમાનવદેહથી સમયે ભક્તિ કરાય.
પ્રભુકૃપાએ માનવદેહને જીવનમાં પ્રેરણા મળે,જે જીવનમાં ભગવાનની ભક્તિકરાવીજાય
પવિત્રહિંદુ ધર્મ જગતમાં ભારતદેશથી મળે,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જ્ન્મલઈ જાય 
મળેલમાનવદેહને જીવનમાં ધરમાં સવારઅનેસાંજે,ધુપદીપ પ્રગટાવી પ્રભુનીઆરતીકરાય
પવિત્રપાવનકૄપા મળે પરમાત્માની માનવદેહને,જે અંતે જીવને જન્મમરણથીમુક્તિ મળે
.....એ અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે જીવને મળેલમાનવદેહથી સમયે ભક્તિ કરાય.
#######################################################################