April 7th 2023

પવિત્રપ્રેરણા પ્રભુની


.            પવિત્રપ્રેરણા પ્રભુની

તાઃ૭/૪/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મમાં પવિત્રકૃપા પરમાત્માની મળે,જે પવિત્રદેહથી ભારતમાં જન્મલઈ જાય
મળેલમાનવદેહને પવિત્રપ્રેરણા મળે જીવનમાં,જે શ્રધ્ધાથી ઘરમાં ભક્તિકરી જાય
....જગતમાં પવિત્રભારતદેશછે, જ્યાં હિંદુધ્રર્મથી મળેલમાનવદેહના જીવને મુક્તિ મળીજાય.
અવનીપર જીવના માનવદેહને કર્મનોસંબંધ,જે પવિત્રકૃપાએ જીવન જીવાડી જાય
પ્રભાતે ઘરના મંદીરમાં પ્રાર્થનાકરી વંદનકરાય,જે કૃપાએ જીવનમાં સુખઆપીજાય
શ્રધ્ધારાખીને ભગવાનને પ્રાર્થના કરતા,જીવનમાં નાકોઇ અપેક્ષા આશા અડીજાય
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની છે,જે જીવને ભારતદેશમાં જન્મથીદેહ આપીજાય
....જગતમાં પવિત્રભારતદેશછે, જ્યાં હિંદુધ્રર્મથી મળેલમાનવદેહના જીવને મુક્તિ મળીજાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહમળે,જે જીવનમાં શ્રધ્ધાથી પુંજાકરીજાય
સમયે મેધરાજાને વંદનકરી પ્રાર્થના કરતા,મળેલ દેહને મેઘરાજાનુ આગમન દેખાય
જીવને સમયેઅવનીપર માનવદેહથી જન્મમળે,જે ગતજન્મનાદેહના કર્મથી મેળવાય
પ્રભુની પવિત્રપ્રેરણા અવનીપર મેળવાય,જે મળેલ જન્મનાદેહને સમયે સમજાઈજાય
....જગતમાં પવિત્રભારતદેશછે, જ્યાં હિંદુધ્રર્મથી મળેલમાનવદેહના જીવને મુક્તિ મળીજાય.
######################################################################