April 28th 2023

મળે આશિર્વાદ

 
.   આ મંદિરમાં મોકલો ગણેશજીને નિમંત્રણ, તાત્કાલિક થશે દરેક મુશ્કેલીઓ જીવનમાંથી દૂર - MT News Gujarati 
                મળે આશિર્વાદ

તાઃ૨૮/૪/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને સમયે અવનીપર માનવદેહ મળે,એ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
જીવના ગતજન્મના દેહનાકર્મથી,પ્રભુકૃપાએ માનવદેહથી જીવનુ આગમનથાય
....એ પવિત્રકૃપા જીવપર કહેવાય,જે અવનીપર સમયે જન્મથી જીવનેદેહ મળી જાય. 
જગતમાં પરમાત્માનોપ્રેમ મળૅજીવને,એ મળેલદેહપર પવિત્રઆશિર્વાદ મળીજાય
અવનીપરના જીવના આગમનને કર્મનો સંબંધ,એ પરમાત્માની કૃપાએ મેળવાય
પ્રભુની પાવનકૃપા ભારતદેશથી મળે,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
હિંદુધર્મ એજગતમાં પવિત્રધર્મ છે,જેમાં ભગવાન પવિત્રકૃપાએ માનવદેહ લઈજાય
....એ પવિત્રકૃપા જીવપર કહેવાય,જે અવનીપર સમયે જન્મથી જીવનેદેહ મળી જાય. 
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને જન્મથી માનવદેહમળે,જે માબાપનાપ્રેમથી મળે
મળેલદેહને સમયનીસાથે ચાલતા જીવનમાં,બાળપણજુવાનીઅને ઘૈડપણ મળીજાય 
જગતમાં પવિત્રધર્મ એહિંદુધર્મ છે,જેમાં ભગવાન ભારતદેશથી જીવપરકૃપાકરીજાય
મળેલ માનવદેહને પ્રભુએ પ્રેરણા કરી,કે મળેલદેહથી ઘરમાં ધુપદીપકરી પુંજાકરાય
....એ પવિત્રકૃપા જીવપર કહેવાય,જે અવનીપર સમયે જન્મથી જીવનેદેહ મળી જાય.
######################################################################
April 28th 2023

ભગવાનની પવિત્રકૄપા

  
.           ભગવાનની પવિત્રકૃપા

તાઃ ૨૮/૪/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્ર અદભુતકૃપા ભગવાનની જગતમાં,જે શ્રધ્ધારાખીને જીવનજીવતા અનુભવ થાય
પ્રભુકૃપાએ જીવને સમયે માનવદેહમળે,એ મળેલદેહના જીવનમાં કર્મનોસાથઆપીજાય
....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,નાકોઇ જીવથી કદીય દુર રહીને કર્મ કરી જવાય.
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મલઈ પધારીજાય
જગતમાં ભારતદેશ એપવિત્રદેશ છે,જે જગતમાં હિંદુધર્મથીમાનવદેહને પ્રેરણા કરીજાય 
ભગવાને લીધેલદેહ એ માનવદેહને પવિત્રરાહ આપી જાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય 
પ્રભુની પવિત્રકૃપા જીવને નિરાધારદેહથી બચાવી જાય,સમયે જીવનેમુક્તિ આપી જાય
....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,નાકોઇ જીવથી કદીય દુર રહીને કર્મ કરી જવાય.
અવનીપર જીવથી નાકદી સમયથી દુરરહેવાય,ભગવાનની પવિત્રકૃપાએ સમયને સમજાય
માનવદેહ એજીવપર ભગવાનની કૃપા કહેવાય,જે પ્રાણીપશુજાનવરપક્ષીથી બચાવી જાય
જીવને જ્ન્મથી નિરાધારદેહમળે અવનીપર,જીવનમાં ના કોઇ કર્મનો સંગાથ મળી જાય
મળેલમાનવદેહથી શ્રધ્ધાથી ઘરમાં ભક્તિકરાય,જે ધુપદીપપ્રગટાવી પભુની આરતી કરાય 
....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,નાકોઇ જીવથી કદીય દુર રહીને કર્મ કરી જવાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%