April 17th 2023

કૃપાએસમયનો સંગાથ

***Shishir Ramavat – Neepra***
.            કૃપાએ સમયનોસંગાથ 

તાઃ૧૭/૪/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પવિત્રઅદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે જગતમાં માનવદેહને પ્રેરણાઍ જીવાડી જાય
કુદરતની આપાવનકૃપા માનવદેહને મળે,જ્યાં શ્રધ્ધાથીપ્રભુને પ્રાર્થનાકરતા કૃપામેળવાય
....દેહને જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય,એ પ્રભુકૃપાએ પવિત્રજીવન જીવાડી જાય.
અવનીપર સમયે જીવને માનવદેહ મળે,જે ગત જન્મનાદેહના કર્મથી જીવને મળી જાય
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,જે મળેલદેહને શ્રધ્ધાથી જીવન જીવાડી જાય
પ્રભુની પવિત્રકૃપા ભારતદેશપર કહેવાય,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મ લઈજાય
જગતમાં મળેલ માનવદેહનેજ પ્રભુકૃપાએ,શ્રધ્ધાથી ભગવાનની ભક્તિકરતાકૃપા મળીજાય
....દેહને જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય,એ પ્રભુકૃપાએ પવિત્રજીવન જીવાડી જાય.
જીવનેસમયે જન્મથી માનવદેહ મળે,જે સમયસાથે ચાલતા દેહને ઉંમરનો સાથ મેળવાય
સમયને જીવનમાં નાકોઈ દેહથી પકડાય,કે નાકોઇ દેહથી કદી દુરરહીને જીવન જીવાય 
ભગવાનને શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરી પ્રાર્થનાકરાય,જે કૃપાએ સમયનીસંગાથમળીજાય
જીવપર પ્રભુનીકૃપાએ અવનીપર પવિત્રરાહે દેહથી જીવાય,સમયે જીવને મુક્તિ મળીજાય
....દેહને જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય,એ પ્રભુકૃપાએ પવિત્રજીવન જીવાડી જાય.
##########################################################################