April 28th 2023

મળે આશિર્વાદ

 
.   આ મંદિરમાં મોકલો ગણેશજીને નિમંત્રણ, તાત્કાલિક થશે દરેક મુશ્કેલીઓ જીવનમાંથી દૂર - MT News Gujarati 
                મળે આશિર્વાદ

તાઃ૨૮/૪/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને સમયે અવનીપર માનવદેહ મળે,એ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
જીવના ગતજન્મના દેહનાકર્મથી,પ્રભુકૃપાએ માનવદેહથી જીવનુ આગમનથાય
....એ પવિત્રકૃપા જીવપર કહેવાય,જે અવનીપર સમયે જન્મથી જીવનેદેહ મળી જાય. 
જગતમાં પરમાત્માનોપ્રેમ મળૅજીવને,એ મળેલદેહપર પવિત્રઆશિર્વાદ મળીજાય
અવનીપરના જીવના આગમનને કર્મનો સંબંધ,એ પરમાત્માની કૃપાએ મેળવાય
પ્રભુની પાવનકૃપા ભારતદેશથી મળે,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
હિંદુધર્મ એજગતમાં પવિત્રધર્મ છે,જેમાં ભગવાન પવિત્રકૃપાએ માનવદેહ લઈજાય
....એ પવિત્રકૃપા જીવપર કહેવાય,જે અવનીપર સમયે જન્મથી જીવનેદેહ મળી જાય. 
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને જન્મથી માનવદેહમળે,જે માબાપનાપ્રેમથી મળે
મળેલદેહને સમયનીસાથે ચાલતા જીવનમાં,બાળપણજુવાનીઅને ઘૈડપણ મળીજાય 
જગતમાં પવિત્રધર્મ એહિંદુધર્મ છે,જેમાં ભગવાન ભારતદેશથી જીવપરકૃપાકરીજાય
મળેલ માનવદેહને પ્રભુએ પ્રેરણા કરી,કે મળેલદેહથી ઘરમાં ધુપદીપકરી પુંજાકરાય
....એ પવિત્રકૃપા જીવપર કહેવાય,જે અવનીપર સમયે જન્મથી જીવનેદેહ મળી જાય.
######################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment