April 11th 2023

પવિત્રરાહ માતાનીકૃપા

 ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટન » ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૧૯૪નો અહેવાલ- ચારુબેન વ્યાસ
.             પવિત્રરાહ માતાનીકૃપા

તાઃ૧૧/૪/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   
      
પવિત્રમાતા હિન્દુધર્મમાં સરસ્વતીમાતા કહેવાય,જે કલમપ્રેમીઓને પ્રેરણા કરી જાય
મળેલમાનવદેહને માતાનીકૃપાએ પ્રેઅણા મળે,એ થયેલરચનાથી પ્રેમીઓ ખુશ થાય
....કલમની પવિત્રકેડી માતાનીકૃપાએ,સમયનીસાથે ચાલતા કલમનીકેડી પકડતા રચના થાય.
કલમની પવિત્રરાહમળૅ માતા સરસ્વતીની કૃપાએ,જે મળેલદેહના મગજને પ્રેરી જાય
જગતમાંગુજરાતીઓ કલમપ્રેમીથીઓળખાય,હ્યુસ્ટનમાંગુજરાતીસાહિત્યસરીતા કહેવાય
માતાની કૃપાએ અનેક પવિત્રરચનાઓ થાય,જે વાંચકોને વાંચતા ખુબ આનંદ થાય
કલમ સંગે કલાની પવિત્ર પ્રેરણા મળે,જે કલાકારોથી પવિત્રપ્રેરણાએ કલા કરી જાય
....કલમની પવિત્રકેડી માતાનીકૃપાએ,સમયનીસાથે ચાલતા કલમનીકેડી પકડતા રચના થાય.
પવિત્રરાહે કલમ પકડીને ચાલતા માનવદેહને,નાઉંમર અડીજાય એમાતાનીકૃપાકહેવાય
પવિત્ર પાવનક્ર્પાએ મળેલદેહથી અનેકરચનાઓ થાય,જે કલમપ્રેમીઓને ખુશકરીજાય
અમેરીકાના હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓથી,માતાનીકૃપાએ ગુજરાતી સાહિત્યસરીતાકરીજાય
કલમપેમીમાતા સરસ્વતીની કૃપાએ હ્યુસ્ટનમાં,કલમપ્રેમીઓ સમયેમળી બેઠક કરી જાય 
....કલમની પવિત્રકેડી માતાનીકૃપાએ,સમયનીસાથે ચાલતા કલમનીકેડી પકડતા રચના થાય.
#########################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment