April 26th 2023

પ્રભુની-પવિત્રકૃપા-મળે

 
            પ્રભુની પવિત્રકૃપા મળે  

તાઃ૨૬/૪/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
અવનીપર મળેલદેહને નાસમયથી દુર રહેવાય,કે નાકોઇથી સમયને છોડીને જીવાય 
એ પરમાત્માની પવિત્રકૃપા જગતમાં કહેવાય,જે ભારતદેશથી સમયે જીવનેમળીજાય
....ભારતદેશમાં ભગવાને અનેકપવિત્રદેહથી જન્મલીધા,જે માનવદેહનેજ પ્રેરણા કારી જાય.
જીવને અનેકદેહથી જન્મમળે અવનીપર,સમયે માનવદેહ મળે એ પ્રભુકૃપા કહેવાય
અવનીપર જીવને અનેકદેહથી જન્મ મલે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવીજાય
મળેલ નિરાધારદેહને ના સમયની સમજણ અડે,કે ના જીવનમાં કોઇકર્મ અડીજાય
એ અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે સમયે માનવદેહથી જીવને જન્મ મળીજાય
....ભારતદેશમાં ભગવાને અનેકપવિત્રદેહથી જન્મલીધા,જે માનવદેહનેજ પ્રેરણા કારી જાય.
હિંદુધર્મમાં પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મલીધા,જે જીવનાદેહને ભક્તિએપ્રેરીજાય
મળેલમાનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરતા,પ્રભુનીકૃપાએ જીવને મુક્તિ મળીજાય
માનવદેહને હિંદુધર્મથી પ્રેરણામળે જીવનમાં,જે ઘરમાં ધુપદીપપ્રગટાવી પ્રભુનીપુંજાકરાય
દુનીયામાં પવિત્ર હિંદુધર્મ છે જેમાં ભગવાનની સેવાકરતા,જીવને અંતે મુક્તિમળી જાય 
....ભારતદેશમાં ભગવાને અનેકપવિત્રદેહથી જન્મલીધા,જે માનવદેહનેજ પ્રેરણા કારી જાય.
#########################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment