April 3rd 2023

શ્રધ્ધાનો સંગાથમળે

મંત્ર - વિકિપીડિયા
.            શ્રધ્ધાનો સંગાથમળે

તાઃ૩/૪/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલમાનવદેહથી જીવનમાં પવિત્રરાહે જીવાય,પ્રભુની કૃપાએ નાકોઇજ આશા રખાય 
એ પવિત્રકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,જે માનવદેહને સમયની સાથે લઈ જાય
....જીવને જન્મથી દેહમળે અવનીપર,જે પ્રભુકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળી જાય.
સમયની પવિત્રરાહ મળે જીવનમાં ભગવાનની કૃપાએ,જે પાવનરાહે જીવનજીવી જાય
પવિત્રકૃપા ભગવાનની માનવદેહને મળે,એપ્રભુકૃપાથી દેહને સમયનોસંગાથ મળી જાય
પરમાત્માના દેહને શ્રધ્ધાથી વંદન કરતા,જીવનમાં અનેક પવિત્રકર્મની પ્રેરણા મળીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મછે જેમાં ભગવાન,અનેકપવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લઈજાય
....જીવને જન્મથી દેહમળે અવનીપર,જે પ્રભુકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળી જાય.
જગતમાં જીવને જન્મમરણનો સંબંધ મળે,એ ગતજન્મના દેહનાકર્મથી જન્મ મળી જાય
સમયને જગતમાં નાકોઇ દેહથી પકડાય,પણ પરમાત્માની કૃપાએ સમયની સાથે ચલાય
જીવને મળેલમાનવદેહને કર્મનોસંબંધ મળે,જે પ્રભુની પ્રેરણાએ દેહને ભક્તિ કરાવીજાય
અદભુતકૃપા પરમાત્માની માનવદેહથી મેળવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંપુંજાસંગેઆરતીકરાય
....જીવને જન્મથી દેહમળે અવનીપર,જે પ્રભુકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળી જાય.
**********************************************************************

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment