April 3rd 2023
. હિંદુધર્મની કૃપા
તાઃ૩/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર જીવને સમયે માનવદેહ મળે,જે મળેલદેહને જીવનમાં કર્મકરાવી જાય
પરમાત્માની પવિત્રકૃપામળે જીવનમાં,એ પવિત્રરાહે દેહથી શ્રધ્ધાથી ભક્તિકરાય
....જગતમાં પવિત્રહિંદુ ધર્મ કહેવાય,જેમાં પવિત્રદેહથી પ્રભુ ભારતદેશમાં જન્મ લઈ જાય.
મળેલમાનવદેહને પવિત્રકૃપાએ હિંદુધર્મમાં,પ્રભુની ભક્તિ કરતા પાવનરાહે જીવાય
પરમાત્મા અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મી,દુનીયામાં પવિત્રધર્મ પ્રસરાવી જાય
પ્રભુનીકૃપાએ જીવના મળેલદેહને ભક્તિમળીજાય,જે જીવનમાં પવિત્રકર્મઆપીજાય
માનવદેહને ના મોહમાયાનો સંગમળે,જે જીવનાદેહને હિંદુધર્મમાં ભક્તિકરાવીજાય
....જગતમાં પવિત્રહિંદુ ધર્મ કહેવાય,જેમાં પવિત્રદેહથી પ્રભુ ભારતદેશમાં જન્મ લઈ જાય.
હિંદુધર્મમાં ર્પ્રભુનીકૃપાએ જગતમાં પુંજાય,નાકોઇ બીજાધર્મ છે જેમાપ્રભુ જન્મીજાય
શ્રધ્ધારાખીને જીવનમાં પ્રભુનીભક્તિકરતા,સમયેજીવને જન્મમરણથી મુક્તિમળીજાય
હિંદુધર્મમાં જીવને મળેલદેહને ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનની પુંજાઆરતીકરાય
માનવદેહને સમયે પ્રભુની પ્રેરણા મળે જીવનમાં,જે દેહને પવિત્રરાહે સુખ મળીજાય
....જગતમાં પવિત્રહિંદુ ધર્મ કહેવાય,જેમાં પવિત્રદેહથી પ્રભુ ભારતદેશમાં જન્મ લઈ જાય.
========================================================================
@@@@##### ૐ નમઃ શિવાય ##### ૐ નમઃ શિવાય ##### ૐ નમઃ શિવાય #####@@@@
========================================================================
No comments yet.