May 18th 2023

પવિત્ર સાથ મળૅ

 ગણેશપૂજા કરતી સમયે જાણો ગણેશજીના તમામ અસ્ત્ર - શસ્ત્ર શું સૂચવે છે | When performing Ganesh worship, know what all the weapons of Ganeshji indicate
.             પવિત્ર સાથ મળે

તાઃ૧૮/૫/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કલમપ્રેમીઓનો પવિત્રપ્રેમ મળે જીવનમાં,જ્યાં માતા સરસ્વતીની કૃપા અનુભવાય
કલમથી થયેલ રચનાને સમયસાથે લઈજતા,પવિત્ર પ્રેમાળપ્રેમીઓનો પ્રેમ મળીજાય
.....એ કલમપ્રેમી માતા સરસ્વતીની પવિત્રકૃપા,જે સમયે માનવદેહને પ્રેરણા આપી જાય.
અવનીપર પરમાત્માની પવિત્રકૃપાએ જીવને,જન્મથી માનવદેહમળે જે સમયેસમજાય
જીવને સમયેજન્મમરણનો સંબંધમળે,જે જીવને સમયે આગમનવિદાયથી અનુભવાય
પરમાત્માની પવિત્રકૃપાનો અનુભવથાય,જેમની શ્રધ્ધાથી જીવનમાં પ્રભુનીભક્તિકરાય
ભગવાને પવિત્રકૃપા કરી પવિત્ર ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મીજાય 
.....એ કલમપ્રેમી માતા સરસ્વતીની પવિત્રકૃપા,જે સમયે માનવદેહને પ્રેરણા આપી જાય.
જન્મથી મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,જે જીવનાદેહને ઉંમરસાથેરહીજીવાય
જગતમાં નાકોઇ જીવનાદેહની તાકાત કહેવાય,જે સમયને દુરરાખીને જીવન જીવીજાય
મળેલદેહને સમયે માતા સરવતીનીકૃપા મળે,એ જીવનમાં કલમથી પવિત્રરચનાકરીજાય
માતાની પવિત્રપ્રેરણાએ કલમપ્રેમીઓ અનેક રચનાકરી જાય,જે પ્રેમીઓનેપ્રેરણાકરીજાય
.....એ કલમપ્રેમી માતા સરસ્વતીની પવિત્રકૃપા,જે સમયે માનવદેહને પ્રેરણા આપી જાય.
#######################################################################

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment