May 17th 2023

મળે શાંંન્તિ મનને

ઓમ શાંતિ: શાંતિ: શાંતિ: .કેમ ત્રણ વાર બોલાય છે ? ? | Gujarat Samachar Dharmalok Magazine 09 September 2020
.            મળે શાંન્તિ મનને  

તાઃ૧૭/૫/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલમાનવદેહને સમયનીસાથે ચાલવા,જીવનમાં પરમાત્માની પાવનકૃપા મેળવાય
જીવનમાં ઉંમરનીસાથેચાલવા મળેલદેહને,પવિત્રરાહે મળેલદેહથી કર્મકરતાસમજાય
....પવિત્રરાહની સમયે પ્રેરણામળતા,સત્કર્મની રાહે ચાલતા મનને શાંંન્તિ મળી જાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને જન્મથી.માનવદેહ મળે એ પ્રભુકુપાજ કહેવાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે મળેલદેહને સમયનીસાથે જીવનમાંલઈજાય
નાકોઇ દેહની તાકાત અવનીપર.કે ના જીવનમાં કર્મની કેડીથી જીવન જીવાય
કુદરતની આલીલા જગતમાં કહેવાય,જે જીવના મળેલ માનવદેહને અનુભવથાય 
....પવિત્રરાહની સમયે પ્રેરણામળતા,સત્કર્મની રાહે ચાલતા મનને શાંંન્તિ મળી જાય.
મળેલદેહને સમયનો સંગાથમળે જેદેહને,બાળપણજુવાની અને ઘેડપણમળતોજાય
નાકોઇ જીવના દેહની તાકાત કે સમયથી દુર રહી,અનેકરાહે જીવન જીવી જાય
જીવને ભગવાનનીકૃપાએ જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય
નિરાધારદેહથી જન્મમળતા જીવનમાં,નાકોઇ કર્મનોસાથમળે જે સદમાર્ગે લઈજાય
....પવિત્રરાહની સમયે પ્રેરણામળતા,સત્કર્મની રાહે ચાલતા મનને શાંંન્તિ મળી જાય.
####################################################################
May 17th 2023

સમયને પકડજો

 ******
.             સમયને પકડજો          

તાઃ૧૭/૫/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
પવિત્રકૃપા માતા સરસ્વતીની માનવદેહપર,જે મળેલદેહને સમયની સમજણ આપીજાય
જગતમાં હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી માતાએ,જે માનવદેહને પવિત્રરાહે લઈ જાય
.....જીવના મળેલદેહથી નાસમયથી કદી દુર રહેવાય,કે નાકોઇ અપેક્ષાએ જીવન જીવાય.
કલમની પવિત્રરાહ મળે માનવદેહને,જે સમયે માતાની પવિત્રકૃપાએ કલમપ્રેમી કરીજાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યા શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય
જગતમાં પવિત્રહિંદુધર્મછે જેભારતદેશથી,જીવના મળેલદેહને જીવનમાં પવિત્રરાહેલઈજાય
ભગવાન દેવદેવીઓના પવિત્રદેહથી ભારતમાં જન્મી જાય,જેમને શ્રધ્ધાથીજ વંદન કરાય
.....જીવના મળેલદેહથી નાસમયથી કદી દુર રહેવાય,કે નાકોઇ અપેક્ષાએ જીવન જીવાય.
અદભુતકૃપા ભગવાનની કહેવાય જે જીવનેસમયે,જન્મમરણથી આગમનવિદાય આપીજાય 
જીવને ગતજન્મના દેહના થયેલકર્મથી દેહમળે,પ્રભુની કૃપાએ નિરાધારદેહથી બચાવીજાય 
જીવના મળેલદેહને સમયે બાળપણ જુવાની અને ધેડપણથી, સમયને સમજીનેજ ચલાય 
જીવને નિરાધારદેહથી જન્મમળે અવનીપર,નાકોઇ કર્મનીરાહમળે કે કોઈઅપેક્ષાએજીવાય
.....જીવના મળેલદેહથી નાસમયથી કદી દુર રહેવાય,કે નાકોઇ અપેક્ષાએ જીવન જીવાય.
************************************************************************