May 10th 2023

પવિત્રસાથ સમયનો

   મહાશિવરાત્રી પર આ 5 રાશિઓ પર વરસશે ભગવાન ભોલેનાથની કૃપા, જાણો તે રાશિઓ વિષે. | Dharmik Topic
.            પવિત્રસાથ સમયનો

તાઃ૧૦/૫/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને મળેલમાનવદેહને સમયનો સાથ મળે,જે મળેલદેહને ઉંમર સાથેજ લઈ જાય
નાકોઇ મળૅલદેહનીતાકાત જીવનમાં,એ પરમાત્માની પાવનકૃપાએ સમયસાથે ચલાય
.....પવિત્રકૃપા પરમાત્માની માનવદેહને મળતીજાય,જે પવિત્રરાહે સમયનોસાથે લઈ જાય.
અવનીપર અદભુતકૃપા મળે જીવના મળૅલદેહને,જે ભગવાનનીકૃપાએ દેહનેમળીજાય
પરમાત્માની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી જાય
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં પ્રભુભારતદેશમાં અનેકપવિત્રદેહથી પ્રગટીજાય
જીવને અવનીપર જન્મમરણથી દેહ મળે,જે જીવના ગતજન્મના કર્મથીજ મળીજાય 
.....પવિત્રકૃપા પરમાત્માની માનવદેહને મળતીજાય,જે પવિત્રરાહે સમયનોસાથે લઈ જાય.
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહે સમયની સાથે ચલાય,જે ઉંમરથી અનુભવાય
જીવનમાં ના મોહમાયાની સાંકળ અડી જાય,જે દેહને જીવનમાં સમયસાથે લઈજાય
જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,જે સમયે બાળપણ જુવાની ઘૈડપણમેળવાય
અદભુતલીલા જગતમાં પરમાત્માની કહેવાય,જે મળેલદેહને ભારતદેશથી મળતી જાય 
.....પવિત્રકૃપા પરમાત્માની માનવદેહને મળતીજાય,જે પવિત્રરાહે સમયનોસાથે લઈ જાય.
=====================================================================
May 10th 2023

સમયનો સંગાથ મળે

 
.            સમયનોસંગાથ મળે 

તાઃ ૧૦/૫/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

હિંદુધર્મમાં પવિત્રકૃપામળે માનવદેહને પરમાત્માની,જે મળેલદેહને સદમાર્ગે લઈ જાય 
જીવને અવનીપર સમયે જન્મમરણનો સંબંધ,એ જીવના ગતજન્મનાકર્મથી મળીજાય
....આ પવિત્રરાહ પરમાત્માની મળે જીવના દેહને,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાય.
અવનીપર અદભુતલીલા પરમાત્માની સમયે,જે મળેલ માનવદેહને અનુભવ આપીજાય   
જગતમાં હિંદુધર્મને ભગવાને પવિત્રધર્મ કરવા,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મ લઈજાય
જીવને ગતજન્મના દેહના કર્મથી આગમન મળીજાય,ના કોઇ જીવથી કદીદુર રહેવાય
અવનીપર ભારતદેશજ પવિત્રદેશ કહેવાય,જ્યાં ભગવાન પવિત્રદેહથી જીવનેપ્રેરી જાય
....આ પવિત્રરાહ પરમાત્માની મળે જીવના દેહને,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાય.
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનના દેહની પુંજા કરાય
જગતમાં જીવને જન્મમરણનૉસંબંધ,જે સમયેમાનવદેહમળે જેનિરાધારદેહથીબચાવીજાય
ભગવાનની પવિત્રપ્રેરણામળે માનવદેહને,જે સમયે ઘરમાંધુપદીપથી પ્રભુનીપુંજાકરીજાય
મળેલમાનવદેહને જીવનમાં સમયની સાથે ચાલવા,પરમાત્માની પવિત્રપ્રેરણા મળી જાય
....આ પવિત્રરાહ પરમાત્માની મળે જીવના દેહને,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@