May 29th 2023

શ્રધ્ધાથી ભક્તિ કરો

 ***ગાયત્રી માતાની આરતી - Dharma News***
.             શ્રધ્ધાથી ભક્તિ કરો

તાઃ૨૯/૫/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપર જીવને મળેલ માનવદેહને,પરમાત્માની પાવનકૃપાએ પ્રેરણા મળે
મળેલદેહને ભગવાનનો પવિત્રપ્રેમ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
.....પરમાત્માની પવિત્રપુંજા ઘરમાં ધુપદીપ પ્રગટાવી,વંદનકરીને આરતી કરાય.
જીવનેમળેલદેહના અવનીપરનાઆગમને,પ્રભુની પવિત્રપ્રેરણા કર્મકરાવીજાય
માનવદેહને સમયે કર્મનો સંબંધ જીવનમાં,જે નિરાધારદેહથી બચાવી જાય
અદભુતલીલા અવનીપર ભગવાનની,જે શ્રધ્ધાથીજીવનમાં ભક્તિ કરાવીજાય
જીવને જગતમાં જન્મમરણનો સાથમળે,જે ગતજન્મના દેહનાકર્મથીમેળવાય
.....પરમાત્માની પવિત્રપુંજા ઘરમાં ધુપદીપ પ્રગટાવી,વંદનકરીને આરતી કરાય.
શ્રધ્ધાથી મળેલદેહથી જીવનમાં ભક્તિથાય,જે જીવનાદેહને સુખ આપીજાય
જીવને સમયે જન્મમરણનો સંબંધ,એ જીવના ગતજન્મના દેહનાકર્મથી મળે
જગતમાં પવિત્રલીલા જીવના મળેલદેહપર,જે જીવને જન્મમરણથી સમજાય
ભગવાનની સમયે શ્રધ્ધાથી પુંજાકરતા,સમયે જીવને કૃપાએ મુક્તિમળીજાય
.....પરમાત્માની પવિત્રપુંજા ઘરમાં ધુપદીપ પ્રગટાવી,વંદનકરીને આરતી કરાય.
################################################################
May 29th 2023

પવિત્ર લાગણી

 ####Short storyline | prabhu krupa | પ્રભુ કૃપા####
.            પવિત્ર લાગણી  

તાઃ૨૯/૫/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ   
      
મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રકૃપાએ,જીવનમાં સમય સાથે ચલાય
જીવનમાં પવિત્રપ્રેમની લાગણીને સચવાય,નાકોઇ અપેક્ષા દેહને અડીજાય
....મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે પાવનરાહે દેહને પવિત્રરાહે લઈ જાય.
અદભુતકૃપા અવનીપર અવિનાશિની,એ જીવનાદેહને પવિત્રપ્રેમે અનુભવાય
માનવદેહથીજન્મ મળતાજીવને જીવનમાં,કર્મનીરાહ જે જન્મમરણઆપીજાય 
જીવના મળેલદેહને જીવનમાં લાગણી માગણી,કે મોહમાયાનીકેડી મળીજાય
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે માનવદેહને જીવનમા કર્મ કરાવી જાય
....મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે પાવનરાહે દેહને પવિત્રરાહે લઈ જાય.
ભગવાનની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે સમયે દેહનેકર્મ કરાવીજાય
લાગણી મોહ કેમાયાથી પ્રભુકૃપાએ દુરરહેવાય,નાકોઇ તકલીફ દેહને અડીજાય
જીવને ભગવાનનીકૃપા નિરાધારદેહથી બચાવીજાય,જે સમયે પવિત્રરાહેલઈજાય
પવિત્રપ્રભુનીકૃપાએ માનવદેહને પવિત્રરાહે જીવાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
....મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે પાવનરાહે દેહને પવિત્રરાહે લઈ જાય.
*****************************************************************