પવિત્ર લાગણી
######## . પવિત્ર લાગણી તાઃ૨૯/૫/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રકૃપાએ,જીવનમાં સમય સાથે ચલાય જીવનમાં પવિત્રપ્રેમની લાગણીને સચવાય,નાકોઇ અપેક્ષા દેહને અડીજાય ....મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે પાવનરાહે દેહને પવિત્રરાહે લઈ જાય. અદભુતકૃપા અવનીપર અવિનાશિની,એ જીવનાદેહને પવિત્રપ્રેમે અનુભવાય માનવદેહથીજન્મ મળતાજીવને જીવનમાં,કર્મનીરાહ જે જન્મમરણઆપીજાય જીવના મળેલદેહને જીવનમાં લાગણી માગણી,કે મોહમાયાનીકેડી મળીજાય પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે માનવદેહને જીવનમા કર્મ કરાવી જાય ....મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે પાવનરાહે દેહને પવિત્રરાહે લઈ જાય. ભગવાનની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે સમયે દેહનેકર્મ કરાવીજાય લાગણી મોહ કેમાયાથી પ્રભુકૃપાએ દુરરહેવાય,નાકોઇ તકલીફ દેહને અડીજાય જીવને ભગવાનનીકૃપા નિરાધારદેહથી બચાવીજાય,જે સમયે પવિત્રરાહેલઈજાય પવિત્રપ્રભુનીકૃપાએ માનવદેહને પવિત્રરાહે જીવાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય ....મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે પાવનરાહે દેહને પવિત્રરાહે લઈ જાય. *****************************************************************