May 7th 2023

પવિત્ર આશિર્વાદ

 નવરાત્રિના બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે : જાણો પૂજાવિધિ, મંત્ર અને કથા.
           પવિત્ર આશિર્વાદ 

તાઃ૭/૫/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
       
મળેલદેહને જીવનમાં કર્મનોસંગાથ મળી જાય,એ પરમાત્માની પાવનકૃપાએ મેળવાય
નાકોઇ આશા અપેક્ષા દેહને અડી જાય,જે જીવનમાં પવિત્ર્ કર્મનો સાથ મળી જાય
.....એ અદભુતલીલા અવનીપર કહેવાય,એ જન્મથી ભગવાને લીધેલ દેહથીજ પ્રેરી જાય.
જગતમાં પરમાત્મા અનેક પવિત્ર દેહથી,ભારતદેશમાં જન્મ લઈ પવિત્રદેશ કરી જાય
જીવપર ભગવાનનીકૃપાએ માનવદેહથી જન્મમળે,જે જીવને જન્મમરણથી સ્પર્શી જાય
અવનીપર જીવને જન્મથીદેહ મળે,માનવદેહ પ્રભુનીકૃપા જે નિરાધારદેહથીબચાવીજાય
જીવને જન્મમરણનો સંબંધમળે અવનીપર,ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહમેળવાય
.....એ અદભુતલીલા અવનીપર કહેવાય,એ જન્મથી ભગવાને લીધેલ દેહથીજ પ્રેરી જાય.
જીવને અવનીપર ગતજ્ન્મના કર્મથી દેહ મળે,એ માબાપના પવિત્રપ્રેમથી જન્મ મળે
પરિવારમા સંતાનથી જન્મ મળતા,ભગવાનની કૃપાએ પવિત્રરાહે જીવન જીવી જવાય
મળે પવિત્રઆશિર્વાદ મળેલદેહને,જે બાળપણજુવાની અને ઘૅડપણમાં સુખ આપીજાય
પવિત્ર ભારતદેશ જગતમાં થયો છે,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મલઈ કૄપા કરીજાય 
.....એ અદભુતલીલા અવનીપર કહેવાય,એ જન્મથી ભગવાને લીધેલ દેહથીજ પ્રેરી જાય.
#####################################################################