May 5th 2023

સમયસમજીને ચાલતા

Mogarana phool: 2020 
.           સમયસમજીને ચાલતા

તાઃ૫/૫/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવના મળેલદેહને જીવનમાં અનેકરાહે જીવન જીવાય,સમયે પ્રભુકૃપા મેળવાય
નાજીવની કોઇ તાકાત અવનીપર,ભગવાનનીકૃપાએ મળેલદેહને સમયે સમજાય
....કુદરતની પાવનકૃપા એ જીવને જન્મમરણથી,અવનીપર આગમનવિદાય આપી જાય.
જગતમાં પરમાત્માનોપ્રેમ મળે જીવનાદેહને,જે સમયેપવિત્રરાહે જીવનજીવાડીજાય 
અવનીપરના આગમનથી જીવને કર્મનોસંબંધ મળે,જે કૃપાએ સમયસાથે લઈજાય
પવિત્રકૃપા મળે પવિત્ર ભારતદેશથી,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મીજાય
જગતમાં પ્રભુનીકૃપાએ જીવનાદેહને પવિત્રહિંદુધર્મથી,જીવનજીવાડી સુખઆપીજાય 
....કુદરતની પાવનકૃપા એ જીવને જન્મમરણથી,અવનીપર આગમનવિદાય આપી જાય.
પવિત્ર પ્રભુનીકૃપામળે જીવને,જે સમયેમાનવદેહમળે એ નિરાધારદેહથીબચાવીજાય
અવનીપર નિરાધારને નાકોઇ કર્મનોસંબંધ,એ પશુપક્ષીજાનવર અને પ્રાણીથી મળે
પવિત્ર હિંદુધર્મથી મળેલદેહથી જીવન જીવતા,ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજન કરાય
ભગવાને ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં પ્રભુ પવિત્રદેહથી ભારતમાં જન્મલઈજાય
....કુદરતની પાવનકૃપા એ જીવને જન્મમરણથી,અવનીપર આગમનવિદાય આપી જાય. 
#####################################################################

	
May 5th 2023

સમયનો સાથમળે

 ###current times ambaji temple darshan timing changes###
.            સમયનો સાથ મળે 

તાઃ૫/૫/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર મેળવાય,એ મળેલ માનવદેહપર કૃપાથી અનુભવાય
જીવના મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંગાથ મળે,એ પ્રભુના પવિત્રપ્રેમથી મેળવાય
....મળેલદેહ એ જીવના ગતજન્મના દેહનાકર્મથી મળે,જે જીવને જન્મથી માનવદેહ મળી જાય.
પરમાત્માની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પ્રભુની ભક્તિકરાય
જગતમાં પવિત્રકૃપા ભગવાનની કહેવાય ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મી જાય
ભારતદેશને જગતમાં પરમાત્માએ પવિત્રદેશ કર્યો,જ્યાં અનેકપવિત્રદેહથીકૃપા કરી જાય 
ભગવાને લીધેલાદેહ માનવદેહને પ્રેરણા કરે,જે હિંદુધર્મની પવિત્ર પ્રેરણાથી ભક્તિકરાય
....મળેલદેહ એ જીવના ગતજન્મના દેહનાકર્મથી મળે,જે જીવને જન્મથી માનવદેહ મળી જાય.
અદભુતકૃપા અવનીપર પરમાત્માની જે માનવદેહને,જીવનમાં સમયે ભક્તિનીપ્રેરણા મળે
મળેલમાનવદેહને જીવનમાં સમયની સાથે ચાલવા,શ્રધ્ધાથી ઘરમાં ભગવાનનીપુંજા કરાય
જીવને અવનીપર સમયે જન્મમરણનો સંગાથ મળે,જે હિંન્દુધર્મથીજ જીવને બચાવીજાય
મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરતા,ના કોઇઆશાઅપેક્ષાકદી જીવનમાં અડીજાય 
....મળેલદેહ એ જીવના ગતજન્મના દેહનાકર્મથી મળે,જે જીવને જન્મથી માનવદેહ મળી જાય.
****************************************************************************