May 5th 2023

સમયનો સાથમળે

 ###current times ambaji temple darshan timing changes###
.            સમયનો સાથ મળે 

તાઃ૫/૫/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર મેળવાય,એ મળેલ માનવદેહપર કૃપાથી અનુભવાય
જીવના મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંગાથ મળે,એ પ્રભુના પવિત્રપ્રેમથી મેળવાય
....મળેલદેહ એ જીવના ગતજન્મના દેહનાકર્મથી મળે,જે જીવને જન્મથી માનવદેહ મળી જાય.
પરમાત્માની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પ્રભુની ભક્તિકરાય
જગતમાં પવિત્રકૃપા ભગવાનની કહેવાય ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મી જાય
ભારતદેશને જગતમાં પરમાત્માએ પવિત્રદેશ કર્યો,જ્યાં અનેકપવિત્રદેહથીકૃપા કરી જાય 
ભગવાને લીધેલાદેહ માનવદેહને પ્રેરણા કરે,જે હિંદુધર્મની પવિત્ર પ્રેરણાથી ભક્તિકરાય
....મળેલદેહ એ જીવના ગતજન્મના દેહનાકર્મથી મળે,જે જીવને જન્મથી માનવદેહ મળી જાય.
અદભુતકૃપા અવનીપર પરમાત્માની જે માનવદેહને,જીવનમાં સમયે ભક્તિનીપ્રેરણા મળે
મળેલમાનવદેહને જીવનમાં સમયની સાથે ચાલવા,શ્રધ્ધાથી ઘરમાં ભગવાનનીપુંજા કરાય
જીવને અવનીપર સમયે જન્મમરણનો સંગાથ મળે,જે હિંન્દુધર્મથીજ જીવને બચાવીજાય
મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરતા,ના કોઇઆશાઅપેક્ષાકદી જીવનમાં અડીજાય 
....મળેલદેહ એ જીવના ગતજન્મના દેહનાકર્મથી મળે,જે જીવને જન્મથી માનવદેહ મળી જાય.
****************************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment