May 24th 2023

માતાજીની પવિત્રકૃપા

 કૂળ દેવ-કૂળ દેવી ને માનતા હોય તો એક વાર જરૂર વાંચો - Gujarat Coverage
            માતાજીની પવિત્રકૃપા 

તાઃ૨૪/૫/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
જગતમાં જીવને મળેલમાનવદેહને ભગવાનની,પવિત્રભક્તિનીકૃપા જેસુખ આપી જાય 
પરમાત્માએ પવિત્રદેવ અને દેવીઓથી,ભારતદેશમાં જન્મલઈ હિંદુધર્મથીકૃપામળીજાય 
.....એ જગતમાં પવિત્રકૃપા જીવને જન્મથી માનવદેહમળે,જે પવિત્રકર્મથી મુક્તિ મળી જાય.
માનવદેહપર પ્રભુકૃપામળે જ્યાં શ્રધ્ધાથી,અંબેમાતાને શ્રીઅંબે શરણં મમઃથીવંદનકરાય
પવિત્રકૃપાળુ દુર્ગામાતાને ધુપદીપકરી,ૐ હ્રીં દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી માતાનેવંદનથાય
હિંદુધર્મમાં પવિત્રકૃપાએ દેવીઓથી જન્મી જાય,પાવાગઠમાં કાળકામાતાથી જન્મીજાય
પવિત્ર કાળકામાતાને ૐક્રીં કાલિયે નમઃથી,ઘરમાં ધુપદીપકરી માતાજીનીઆરતીકરાય
.....એ જગતમાં પવિત્રકૃપા જીવને જન્મથી માનવદેહમળે,જે પવિત્રકર્મથી મુક્તિ મળી જાય.
પવિત્રભારતદેશમાં ભગવાનનીકૃપાએ,દેવદેવીઓથીજન્મલઈ જીવનામાનવદેહપરકૃપાથાય
પવિત્ર મેલડીમાતા પવિત્ર કૃપાળુ માતાછે,જે શ્રધ્ધાળુ ભક્તોને પવિત્રજીવનજીવાડીજાય
પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા જે વિષ્ણુભગવાનના પત્નિછે,જેમને ધનલક્ષ્મી માતાથી પુંજાય
પવિત્ર શંકરભગવાન એ મહાદેવ પણ કહેવાય,જે માતા પાર્વતીના પતિદેવથીય પુંજાય
.....એ જગતમાં પવિત્રકૃપા જીવને જન્મથી માનવદેહમળે,જે પવિત્રકર્મથી મુક્તિ મળી જાય
ભારતદેશને હિંદુધર્મથી પવિત્રદેશકરવા,પ્રભુ અનેકપવિત્રદેહથી દેવદેવીઓથી જન્મીજાય
શંકરભગવાન અને પત્નિપાર્વતી માતાના,પવિત્રસંતાન શ્રીગણેશ ભાગ્યવિધાતાથીપુંજાય
જીવનામળેલદેહને પવિત્રરાહ મળે,એ શ્રી ગણેશનીકૃપામળે જે વિઘ્નહર્તાથી વંદનકરાય
જગતમાં પ્રત્યક્ષદેવ શ્રી સુર્યનારાયણ કહેવાય,જેમને પ્રભાતે ૐહ્રી સુર્યાય નમઃથીપુંજાય
.....એ જગતમાં પવિત્રકૃપા જીવને જન્મથી માનવદેહમળે,જે પવિત્રકર્મથી મુક્તિ મળી જાય.
##########################################################################