May 25th 2023

સમયનો પવિત્ર સંગાથ

  
            પવિત્ર સમયનો સંગાથ

તાઃ૨૫/૫/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
              
પવિત્ર અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવના મળેલદેહને પ્રેરણાકરી જાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,એ સમયે જીવને આગમનવિદાયઆપીજાય
...ભગવાનની પવિત્રકૃપા જગતમાં મળે,જ જીવના જન્મને સમયનો સંગાથ આપી જાય.
જીવને સમયે જન્મમરણનો સંગાથ મળે,જે ગતજન્મનાદેહનાકર્મથી દેહને મળીજાય
જગતમાં જીવને આગમનવિદાયથી અનુભવથાય,ના જગતમાં કોઇથી દુરરહીજીવાય
પરમાત્માની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મલઈજાય
અવનીપર મળેલમાનવદેહને ઉંમરનો અનુભવથાય,જે મળેલદેહને સમયસાથે લઈજાં
...ભગવાનની પવિત્રકૃપા જગતમાં મળે,જ જીવના જન્મને સમયનો સંગાથ આપી જાય.
અદભુતલીલા અવનીપર પરમાત્માની કહેવાય,જગતમાં નાકોઇથી દુર રહીને જીવાય
જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,નાકોઇ જીવથીકદી મુક્તિને મેળવી રહેવાય
પવિત્ર ભારતદેશમાં પરમાત્મા અનેકપવિત્રદેહથી,દેવ અને દેવીઓથી જન્મલઈ જાય
મળેલમાનવદેહને ભગવાનની શ્રધ્ધાથી,ઘરમાંધુપદીપપ્રગટાવી દીવોકરી આરતીકરાય
...ભગવાનની પવિત્રકૃપા જગતમાં મળે,જ જીવના જન્મને સમયનો સંગાથ આપી જાય.
**********************************************************************
May 25th 2023

પવિત્રપ્રેરણા માતાની

 
.            પવિત્રપ્રેરણા માતાની

તાઃ૨૫/૫/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
જગતમાં સમયને નાપકડાય કોઇ માનવદેહથી,પ્રભુકૃપાએ સમયની સાથે ચલાય
જીવને જન્મથી માનવદેહમળે એજ પ્રભુકૃપા કહેવાય,ના કોઇદેહથી દુર રહેવાય
.....જગતમાં ભારતની ભુમીને પવિત્રકરવા,ભગવાન અનેક પવિત્રદેહથી જન્મલઈ જાય.
પરમાત્મા અનેકપવિત્ર દેવદેવીઓથી જન્મીજાય,જેમળેલ માનવદેહપર કૃપાકરીજાય
દુનીયામાં હિંદુધર્મથી પ્રેરણા કરવા,ભારતદેશમાં જન્મલઈ પવિત્ર ધરતી કરી જાય
જગતમાં હિંદુધર્મએ પવિત્રધર્મ છે,જે જીવને મળેલમાનવદેહને પવિત્રરાહે લઈજાય
પવિત્રકલમની કેડીમળે માતાસરસ્વતીની,જેમની પવિત્રકૃપાએ કલમથી રચનાથાય
.....જગતમાં ભારતની ભુમીને પવિત્રકરવા,ભગવાન અનેક પવિત્રદેહથી જન્મલઈ જાય.
અવનીપર મળેલમાનવદેહ એપ્રભુનીકૃપાકહેવાય,જે જીવનેનિરાધારદેહથીબચાવીજાય 
હિંદુધર્મ એપ્રભુકૃપા કહેવાય એમાં શ્રધ્ધાથી ભક્તો,અનેકદેવદેવીઓની પુંજાકરીજાય
જીવને જન્મથી મળેલ માનવદેહને ભગવાનનીકૃપા,એ દેહને પવિત્રરાહે જીવાડીજાય
માનવદેહને પવિત્રકલમની પ્રેરણા માતાસરસ્વતીની કૃપાથી,અનેકરચનાઓ થઈજાય
.....જગતમાં ભારતની ભુમીને પવિત્રકરવા,ભગવાન અનેક પવિત્રદેહથી જન્મલઈ જાય.
અદભુતકૃપા ભગવાનનીકહેવાય જેહિંદુધર્મથી,જગતમાં માનવદેહને સમયસાથેલઈજાય
પવિત્રધર્મથી મળેલદેહને પ્રેરણામળે,જે સમયે ધરમાં ધુપદીપકરીને આરતીકરાવીજાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જ્યાં શ્રધ્ધાથી,સમયે ભક્તિ કરતા પ્રભુનીકૃપામળીજાય
માતાની પ્રેરણામળે કલમની,જે જીવનમાં થયેલરચનાથી કલમપેમીઓને ખુશકરીજાય
.....જગતમાં ભારતની ભુમીને પવિત્રકરવા,ભગવાન અનેક પવિત્રદેહથી જન્મલઈ જાય.
####################################################################