May 5th 2023
. સમયસમજીને ચાલતા
તાઃ૫/૫/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવના મળેલદેહને જીવનમાં અનેકરાહે જીવન જીવાય,સમયે પ્રભુકૃપા મેળવાય
નાજીવની કોઇ તાકાત અવનીપર,ભગવાનનીકૃપાએ મળેલદેહને સમયે સમજાય
....કુદરતની પાવનકૃપા એ જીવને જન્મમરણથી,અવનીપર આગમનવિદાય આપી જાય.
જગતમાં પરમાત્માનોપ્રેમ મળે જીવનાદેહને,જે સમયેપવિત્રરાહે જીવનજીવાડીજાય
અવનીપરના આગમનથી જીવને કર્મનોસંબંધ મળે,જે કૃપાએ સમયસાથે લઈજાય
પવિત્રકૃપા મળે પવિત્ર ભારતદેશથી,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મીજાય
જગતમાં પ્રભુનીકૃપાએ જીવનાદેહને પવિત્રહિંદુધર્મથી,જીવનજીવાડી સુખઆપીજાય
....કુદરતની પાવનકૃપા એ જીવને જન્મમરણથી,અવનીપર આગમનવિદાય આપી જાય.
પવિત્ર પ્રભુનીકૃપામળે જીવને,જે સમયેમાનવદેહમળે એ નિરાધારદેહથીબચાવીજાય
અવનીપર નિરાધારને નાકોઇ કર્મનોસંબંધ,એ પશુપક્ષીજાનવર અને પ્રાણીથી મળે
પવિત્ર હિંદુધર્મથી મળેલદેહથી જીવન જીવતા,ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજન કરાય
ભગવાને ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં પ્રભુ પવિત્રદેહથી ભારતમાં જન્મલઈજાય
....કુદરતની પાવનકૃપા એ જીવને જન્મમરણથી,અવનીપર આગમનવિદાય આપી જાય.
#####################################################################
No comments yet.