May 10th 2023

સમયનો સંગાથ મળે

 
.            સમયનોસંગાથ મળે 

તાઃ ૧૦/૫/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

હિંદુધર્મમાં પવિત્રકૃપામળે માનવદેહને પરમાત્માની,જે મળેલદેહને સદમાર્ગે લઈ જાય 
જીવને અવનીપર સમયે જન્મમરણનો સંબંધ,એ જીવના ગતજન્મનાકર્મથી મળીજાય
....આ પવિત્રરાહ પરમાત્માની મળે જીવના દેહને,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાય.
અવનીપર અદભુતલીલા પરમાત્માની સમયે,જે મળેલ માનવદેહને અનુભવ આપીજાય   
જગતમાં હિંદુધર્મને ભગવાને પવિત્રધર્મ કરવા,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મ લઈજાય
જીવને ગતજન્મના દેહના કર્મથી આગમન મળીજાય,ના કોઇ જીવથી કદીદુર રહેવાય
અવનીપર ભારતદેશજ પવિત્રદેશ કહેવાય,જ્યાં ભગવાન પવિત્રદેહથી જીવનેપ્રેરી જાય
....આ પવિત્રરાહ પરમાત્માની મળે જીવના દેહને,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાય.
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનના દેહની પુંજા કરાય
જગતમાં જીવને જન્મમરણનૉસંબંધ,જે સમયેમાનવદેહમળે જેનિરાધારદેહથીબચાવીજાય
ભગવાનની પવિત્રપ્રેરણામળે માનવદેહને,જે સમયે ઘરમાંધુપદીપથી પ્રભુનીપુંજાકરીજાય
મળેલમાનવદેહને જીવનમાં સમયની સાથે ચાલવા,પરમાત્માની પવિત્રપ્રેરણા મળી જાય
....આ પવિત્રરાહ પરમાત્માની મળે જીવના દેહને,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment