May 10th 2023

પવિત્રસાથ સમયનો

   મહાશિવરાત્રી પર આ 5 રાશિઓ પર વરસશે ભગવાન ભોલેનાથની કૃપા, જાણો તે રાશિઓ વિષે. | Dharmik Topic
.            પવિત્રસાથ સમયનો

તાઃ૧૦/૫/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને મળેલમાનવદેહને સમયનો સાથ મળે,જે મળેલદેહને ઉંમર સાથેજ લઈ જાય
નાકોઇ મળૅલદેહનીતાકાત જીવનમાં,એ પરમાત્માની પાવનકૃપાએ સમયસાથે ચલાય
.....પવિત્રકૃપા પરમાત્માની માનવદેહને મળતીજાય,જે પવિત્રરાહે સમયનોસાથે લઈ જાય.
અવનીપર અદભુતકૃપા મળે જીવના મળૅલદેહને,જે ભગવાનનીકૃપાએ દેહનેમળીજાય
પરમાત્માની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી જાય
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં પ્રભુભારતદેશમાં અનેકપવિત્રદેહથી પ્રગટીજાય
જીવને અવનીપર જન્મમરણથી દેહ મળે,જે જીવના ગતજન્મના કર્મથીજ મળીજાય 
.....પવિત્રકૃપા પરમાત્માની માનવદેહને મળતીજાય,જે પવિત્રરાહે સમયનોસાથે લઈ જાય.
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહે સમયની સાથે ચલાય,જે ઉંમરથી અનુભવાય
જીવનમાં ના મોહમાયાની સાંકળ અડી જાય,જે દેહને જીવનમાં સમયસાથે લઈજાય
જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,જે સમયે બાળપણ જુવાની ઘૈડપણમેળવાય
અદભુતલીલા જગતમાં પરમાત્માની કહેવાય,જે મળેલદેહને ભારતદેશથી મળતી જાય 
.....પવિત્રકૃપા પરમાત્માની માનવદેહને મળતીજાય,જે પવિત્રરાહે સમયનોસાથે લઈ જાય.
=====================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment