April 22nd 2023

કૃપા શ્રધ્ધાની

 @@@હિન્દુધર્મમાં કર્મના સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી - Agniveer@@@
.             કૃપા શ્રધ્ધાની   

તાઃ૨૨/૪/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પવિત્રકૃપા મળે હિંદુધર્મમાં દેવ અને દેવીઓની,જ્યાં શ્રધ્ધાથી વંદન કરાય
મળે કૃપા ભગવાનની માનવદેહને જીવનમાં,જે ઘરમાં પ્રભુની ભક્તિ કરાય
....ભારતદેશની ધરતીને પવિત્રકરવા ભગવાન,દેવદેવીઓથી સમયે જન્મ લઇ જાય.
અવનીપરનુ આગમન હિંદુધર્મથી જન્મલઈ,જીવને મળેલમાનવદેહપર કૃપાકરે
જીવનમાંશ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપપ્રગટાવી,દેવઅનેદેવીઓની આરતીકરાય
ભગવાનની પાવનકૃપાથી હિંદુધર્મમાં,સમયે પવિત્રતહેવાર જીવનંમાં ઉજવાય
પવિત્રકૃપાળુ માતાના દેહની ભક્તોને કૃપા મળે,જે માતા અનેકતહેવારે મળે 
....ભારતદેશની ધરતીને પવિત્રકરવા ભગવાન,દેવદેવીઓથી સમયે જન્મ લઇ જાય.
અનેક પવિત્રકૃપાળુ માતાના સ્વરૂપની,સમયે પુંજનકરતા દેહનેસુખ મળી જાય
જીવને મળેલમાનવદેહપર પ્રભુનીકૃપાથાય,જે હિંદુધર્મમાં પવિત્રધર્મથી વંદનથાય
પવિત્રદેવીઓથી ભારતમાં માતાએ દેહ લીધા,જેમની શ્રધ્ધાથી ઘરમાંપુંજા કરાય
માતાનો પ્રેમમળે માનવદેહને જીવનમાં,જે અનેક પવિત્રરાહે જીવન જીવાડીજાય
....ભારતદેશની ધરતીને પવિત્રકરવા ભગવાન,દેવદેવીઓથી સમયે જન્મ લઇ જાય.
###################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment