October 4th 2023

માતાની પ્રેરણા

***શું તમે જાણો છો કે માતા સરસ્વતીને કેમ કહેવામાં આવે છે જ્ઞાનના દેવી? જાણો અહીં | Gujarat Page***
            માતાની પ્રેરણા

તાઃ૪/૧૦/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા મળે પ્રભુની મળેલ માનવદેહને,જે દેહને સમય સાથે લઈ જાય
દેવ અને દેવીઓની શ્રધ્ધાથી પુંજા કરતા,દેહને અનેકપવિત્રકર્મ મળી જાય
....પવિત્ર માતા સરસ્વતીની પ્રેરણા,માનવદેહને પવિત્રરાહે કલમથી રચના કરાય.
કલમની પ્રેરણા માતા સરસ્વતીની મળે,જ્યાં શ્રધ્ધાથી કલમનીરાહ મેળવાય
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે દેહને સમયસાથે પ્રેરણાથી અનુભવાય
જગતમાં હિંદુધર્મમાં માતાસરસ્વતીનીકૃપાએ,માનવદેહને કલમપર કૃપા થાય
અનેક પવિત્રરચના એ માતાનીપ્રેરણા કહેવાય,જે કલમથી રચના કરાવીજાય
....પવિત્ર માતા સરસ્વતીની પ્રેરણા,માનવદેહને પવિત્રરાહે કલમથી રચના કરાય.
હિંદુધર્મમાં જન્મથી મળેલદેહને સમયે,કલમઅનેકલાની પવિત્ર પ્રેરણાકરીજાય
એ પવિત્રકૃપાળુ માતા સરસ્વતીની પ્રેરણા,મળેલદેહને પવિત્રરાહે પ્રેરી જાય
જન્મથી મળેલદેહને શ્રધ્ધાથી પવિત્રરાહે જીવન જીવવા,પ્રભુનીકૃપા મેળવાય
કલમથીપવિત્રરચનાથતા કલમપ્રેમીઓને,જીવનમાંમાતાનીકૃપાએસુખમળીજાય 
....પવિત્ર માતા સરસ્વતીની પ્રેરણા,માનવદેહને પવિત્રરાહે કલમથી રચના કરાય.
#################################################################

	
September 29th 2023

માતાનીપવિત્રકૃપા મળે

  સરસ્વતી વંદના . | Kanaiyalal Raval Dharmlok 3 October 2019
             માતાની પવિત્રકૃપામળે

 તાઃ૨૯/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં કલમપ્રેમીઓને પવિત્રકૃપા મળે,જે માતા સરસ્વતીની કૃપા કહેવાય
જીવના મળેલ માનવદેહને કલમની રાહમળે,એ સમયે રચનાનીપ્રેરણાકરીજાય
.....પરમકૃપાળુ સરસ્વતીમાતા હિંદુધર્મમાં કહેવાય,જે કલમપ્રેમીઓને પ્રેરણા કરી જાય.
જગતમાં માતાની પવિત્રપ્રેરણાથી અનેકરચના કરાય,જે વાંચકોનેખુશ કરીજાય
ભગવાનની કૃપાએ સમયે જીવને માનવદેહ મળે,જે દેહને સમયસાથે લઈજાય
જગતમાં પવિત્રભારતદેશથી ભગવાનની પ્રેરણામળે,જેદેહને પવિત્રરાહેપ્રેરીજાય 
પરમાત્માનીકૃપાએ ભગવાને ભારતદેશમાં,પવિત્રદેહથીજન્મલઇ ભક્તિપ્રેરી જાય 
.....પરમકૃપાળુ સરસ્વતીમાતા હિંદુધર્મમાં કહેવાય,જે કલમપ્રેમીઓને પ્રેરણા કરી જાય.
હિંદુધર્મમાંભગવાન અનેકપવિત્રદેહથી જન્મલઈ,માનવદેહને પવિત્રરાહઆપીજાય  
જીવને મળેલ માનવદેહને સમયસાથે ચાલવા,પરમાત્મની પવિત્રપ્રેરણા મળીજાય
જગતમાં માતા સરસ્વતીની પવિત્રપ્રેરણા,માનવદેહને કલમઅને કલાની રાહમળે
કલમની અનેક રચના કલમપ્રેમીઓને વાંચવા મળે,કલાકારને કલાથી પ્રેરી જાય
 .....પરમકૃપાળુ સરસ્વતીમાતા હિંદુધર્મમાં કહેવાય,જે કલમપ્રેમીઓને પ્રેરણા કરી જાય.
#######################################################################

	
September 8th 2023

બજરંગબલી જય હનુમાન

 **********
.          બજરંગબલી જય હનુમાન 

તાઃ૮/૯/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપાળુ શક્તિશાળી બજરંગબલી હનુમાન,શ્રીરામના પવિત્રભક્ત કહેવાય
હિંદુધર્મમાં પવિત્રભક્ત શ્રીરામના થાય,જે રાજા રાવણની લંકાનુદહન કરીજાય
.....હિંદુધર્મના પવિત્ર ભગવાન શ્રીરામ થાય,જેમની પવિત્રસેવા અંજનીપુત્ર કરી જાય.
પરમશક્તિશાળી હનુમાન શ્રીરામસીતાજી સંગે,ભાઈ શ્રીલક્ષ્મણને વંદનકરીજાય
રામનાભાઈ લક્ષ્મણને બેહોશીથી બચાવવા,હવામાંઉડીને પવિત્રભશ્મલાવીજાય  
ભારતદેશમાં પરમાત્માના પવિત્રદેહથી જન્મી જાય,જે પવિત્ર શ્રીરામથી પુંજાય
પવિત્રપત્ની શ્રીરામના સીતામાતા કહેવાય,હિંદુધ્ર્મમાં શ્રીસીતારામથીવંદનથાય 
.....હિંદુધર્મના પવિત્ર ભગવાન શ્રીરામ થાય,જેમની પવિત્રસેવા અંજનીપુત્ર કરી જાય.
જગતમાં પવિત્રધર્મ ભારતદેશથીમળે,જ્યાં ભગવાનઅનેકપવિત્રદેહથીજન્મીજાય 
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટે જગતમાં,જેમની શ્રધ્ધાથી ભક્તિકરતાકૃપા મળે
જન્મથી મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસાથમળે,જે પવિત્રજીવનઆપીજાય
જીવને ગતજન્મનાકર્મથી દેહમળે,જેને જીવનમાંપ્રભુનીભક્તિકરતામુક્તિમળીજાય
.....હિંદુધર્મના પવિત્ર ભગવાન શ્રીરામ થાય,જેમની પવિત્રસેવા અંજનીપુત્ર કરી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

September 4th 2023

કૃપા માતાની મળે

 
.           કૃપામાતાની મળે 

તાઃ૪/૯/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા મળે માતાસરસ્વતીની જીવનમાં,જે કલમની પવિત્રરચના કરાવી જાય
શ્રધ્ધારાખતા જીવનમાં કલમની રાહમળે,એ માતાનો પવિત્રપ્રેમ પ્રેરણાઆપીજાય
....જીવનેજન્મથીમળે માનવદેહ એપ્રભુકૃપા કહેવાય,કલમનીપ્રેરણાએ માતાનીકૃપા કહેવાય. 
મળેલ જીવનાદેહને સમયનો સંગાથ મળે,જે પરમાત્માની પવિત્રકૃપાએ મળીજાય
માનવદેહને સમયે શ્રધ્ધાનો સાથ મળે,જ્યાં ભગવાનની પવિત્રપ્રેરણા મળતીજાય
જગતમાં કલમ અને કલાનીપ્રેરણા માતાની મળે,જૅ સરસ્વતીમાતાનીકૃપાકહેવાય
જીવનાદેહને પવિત્રપ્રેરણા મળે માતાની,જે અનેકરાહે જીવનમાં પ્રેરણા કરી જાય
....જીવનેજન્મથીમળે માનવદેહ એપ્રભુકૃપા કહેવાય,કલમનીપ્રેરણાએ માતાનીકૃપા કહેવાય. 
કલમની પવિત્રકૃપાએ રચના થતા માનવદેહને,અનુભવઅને વાંચનથી પ્રેરણા મળે 
જે સરસ્વતીમાતાની પવિત્રકૃપા કહેવાય,જે કલમપ્રેમીઓથી પવિત્રરચના થઈજાય
માનવદેહને જીવનમાં સમયનો સાથ મળે,ના કોઇ જીવનાદેહથી કદી દુર રહેવાય
કલમઅને કલાની માતાની પવિત્રકૃપા,માનવદેહને પવિત્રરાહે દેહને સુખઆપીજાય
....જીવનેજન્મથીમળે માનવદેહ એપ્રભુકૃપા કહેવાય,કલમનીપ્રેરણાએ માતાનીકૃપા કહેવાય.
######################################################################

	
August 24th 2023

પવિત્ર સુર્યદેવ

     
.              પવિત્ર સુર્યદેવ

તાઃ૨૪/૮/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
જગતમાં પવિત્રશક્તિશાળી ભગવાન,સુર્યદેવ કહેવાય જેપ્રત્યક્ષદર્શન આપી જાય 
અવનીપર સુર્યદેવની કૃપાએ સવારઅનેસાંજ મળીજાય,જે દેહનેસમયસાથેલઇજાય 
.....જીવના મળેલદેહથી સમયની સાથેજ ચલાય,જે પવિત્ર સુર્યદેવની કૃપાથી મળી જાય.
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર કહેવાય,જે જીવનાદેહને કર્મનોસાથ આપીજાય
જીવને અવનીપર જન્મમરણનોસંબંધસમયે,એ જીવને આગમનવિદાયથીઅનુભવાય 
ભગવાનની પવિત્રકૃપાએ હિંદુધર્મની પ્રેરણામળે,જે પવિત્ર ભારતદેશથી મળી જાય
ભારતદેશમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મલઈજાય,જે ભક્તિની પ્રેરણાકરીજાય
.....જીવના મળેલદેહથી સમયની સાથેજ ચલાય,જે પવિત્ર સુર્યદેવની કૃપાથી મળી જાય.
પવિત્રશક્તિશાળીદેહ ભગવાનનો અવનીપરકહેવાય,જે સુર્યનારાયણદેહથી ઓળખાય 
જગતમાં અવનીપર સુર્યદેવનીકૃપાએ,મળેલદેહને જીવનમાં સવારઅને સાંજ મળીજાય
મળેલદેહને કર્મનો સંબંધ જીવનમાં,એ જીવનાદેહને સવારઅને સાંજે કર્મ કરાવીજાય
પ્રત્યક્ષશક્તિશાળી ભગવાન સુર્યદેવ છે,જેમને પ્રભાતે વંદનઅનેદર્શનકરીઅર્ચનાકરાય
.....જીવના મળેલદેહથી સમયની સાથેજ ચલાય,જે પવિત્ર સુર્યદેવની કૃપાથી મળી જાય.
########################################################################
August 10th 2023

પવિત્રસંત જલાસાંઇ

  17 | સપ્ટેમ્બર | 2020 | પ્રદીપની કલમે
.             પવિત્રસંત જલાસાંઇ

 તાઃ૧૦/૮/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અનેકપવિત્રદેહથી જન્મલીધા ભગવાને,સંગે પવિત્રસંતથીય જન્મ લઈ જાય
ભારતદેશને પવિત્રદેશકર્યો જગતમાં,જ્યાંપરમાત્માની પવિત્રપ્રેરણામળીજાંય   
.....માનવદેહને હિંદુધર્મથી પવિત્રકૃપા મળીજાય,જે જીવનમાં શ્રધ્ધાશબુરી મળી જાય.
મળેલમાનવદેહના જીવને પવિત્ર પેરણા મળે,જીવનમાં પવિત્રભક્તિ મેળવાય
પવિત્રસંત શ્રીસાંઇબાબા પાર્થીવગામમાંજન્મી,શેરડીમાં દ્વારકામાઈનીકૃપાથાય
પવિત્રરાહે જીવનજીવતા પ્રેરણામળી ભગવાનની,એ શ્રધ્ધાઅનેશબુરીકહીજાય 
ભક્તિની પવિત્રરાહમળે જીવના માનવદેહને,જે સંતસાંઈબાબાથી પ્રેરણાથાય
.....માનવદેહને હિંદુધર્મથી પવિત્રકૃપા મળીજાય,જે જીવનમાં શ્રધ્ધાશબુરી મળી જાય.
ભગવાન પવિત્રદેહથી ભારતમાંજન્મલઈ,હિંદુધર્મથી મળેલમાનવદેહને પ્રેરીજાય
વિરપુરગામમાં ઠકકર પરિવારર્માં,પવિત્રદેહથી જન્મલીધો એજલારામ કહેવાય 
ભગવાનની પવિત્રપ્રેરણાએ દુકાન ચલાવતા,જીવનમાં સમયસાથે ચાલીજવાય
પ્રભુનોપ્રેમ મળતા જીવનમાં ભુખ્યાને ભોજનઆપી,પવિત્રપ્રેરણા કરીપ્રેરીજાય
.....માનવદેહને હિંદુધર્મથી પવિત્રકૃપા મળીજાય,જે જીવનમાં શ્રધ્ધાશબુરી મળી જાય.
###################################################################
August 3rd 2023

પવિત્ર પ્રેમમળે

  
.             પવિત્ર પ્રેમમળૅ

તાઃ૩/૮/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
    
અવનીપર જીવના જન્મથી મળૅલદેહપર,સમયે પરમાત્માનીકૃપા મળી જાય 
જીવને ગત જન્મનાદેહથી થયેલકર્મથી,પાવનકૃપાએ જન્મથી દેહ મેળવાય
....જગતમાં જીવને સમયે જન્મમરણનો સંગાથ મળે,જે આવનજાવનથી અનુભવાય.
અદભુતકૃપા પરમાત્માની સમયે જીવને મળીજાય,એ જીવનાદેહને સમજાય
પવિત્ર પ્રેરણા ભગવાનની મળે જ્યાં પરમાત્માને,શ્રધ્ધાથી જીંવનમાં પુજાય
જગતમાં પ્રભુની પવિત્રકૃપામળે માનવદેહને,જે પવિત્ર ભારતદેશથીમેળવાય
ભગવાન ભારતદેહમાં અનેકપવિત્રદેહથી જન્મલઈજાય,જે ભક્તિ આપીજાય 
....જગતમાં જીવને સમયે જન્મમરણનો સંગાથ મળે,જે આવનજાવનથી અનુભવાય.
પવિત્રહિંદુધર્મની શ્રધ્ધાથી ભક્તિનીપ્રેરણામળે,જે અંતે જીવનેમુક્તિઆપીજાય
પરમાત્માના જન્મનાપવિત્રદેહની કૃપામળે,જે પવિત્રરાહે જીવનેપ્રેરણાકરીજાય
મળેલ માનવદેહને શ્રધ્ધાથી જીવતા,પવિત્રરાહે પ્રભુનીપ્રેરણાએ પ્રેમઆપીજાય
જગતમાં અનેકપવિત્રજીવને જન્મથીમળેલદેહને,ભક્તિની પવિત્રરાહેજીવાડીજાય
....જગતમાં જીવને સમયે જન્મમરણનો સંગાથ મળે,જે આવનજાવનથી અનુભવાય.
#################################################################

	
July 26th 2023

પવિત્ર શ્રી લક્ષ્મીમાતા

 ***ઘરમાં લગાવો માતા લક્ષ્મીની આવી તસવીર, અમી દ્રષ્ટિની સાથે થશે ધનનો વરસાદ.. – Gujaratreport***
.            પવિત્ર શ્રીલક્ષ્મીમાતા     

તાઃ૨૬/૭/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં ભારતદેશપર ભગવાનની પવિત્રકૃપા,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મી જાય
અદભુતકૃપા પરમાત્માની ભારતદેશપર,જ્યાં હિંદુધર્મથી શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાય
....અનેક પવિત્રદેહથી પરમાત્માની કૃપામળે,જ્યાં નાકોઇ અપેક્ષા કે મોહમાયા રખાય.
મળેલમાનવદેહને જીવનમાં ધનનીપવિત્રકૃપામળે,જે પવિત્રલક્ષ્મીમાતાનીકૃપાકહેવાય
હિંદુધર્મમાં ભગવાન અનેકદેવદેવીઓથી જન્મીજાય,જે ભારતદેશને પવિત્રકરી જાય
જીવને મળેલ માનવદેહ એપ્રભુકૃપા કહેવાય,પ્રભુની પ્રેરણાએ જીવનમાં કર્મ કરાય
હિંદુધર્મમાં પવિત્રદેવી લક્ષ્મીમાતા કહેવાય,જેમને શ્રધ્ધાથી વંદનકરીને પુંજન કરાય
....અનેક પવિત્રદેહથી પરમાત્માની કૃપામળે,જ્યાં નાકોઇ અપેક્ષા કે મોહમાયા રખાય.
પવિત્રકૃપાળુ વિષ્ણુભગવાન કહેવાય,જેમની પત્નિ લક્ષ્મીમાતા ધનલક્ષ્મીથી પુંજાય 
ભારતદેશથી પવિત્રકૃપામળે માનવદેહને,જે મળૅલદેહને શ્રધ્ધાથી ભક્તિકરાવી જાય
ભગવાને પવિત્રકૃપાથી દેવઅનેદેવીઓથી,ભારતદેશમાં જન્મલઈ હિંદુધર્મથીપ્રેરીજાય
જીવના મળેલદેહને કર્મનોસંબંધ અવનીપર,પ્રભુકૃપાએ જીવનેસમયે મુક્તિમળીજાય
....અનેક પવિત્રદેહથી પરમાત્માની કૃપામળે,જ્યાં નાકોઇ અપેક્ષા કે મોહમાયા રખાય.
પરમાત્માની પાવનકૃપા શ્રધ્ધાથી ભક્તિકરતા.જીવને જીવનમાં ભક્તિરાહઆપીજાય
જીવના જન્મથી મળેલદેહને પવિત્રપ્રેરણા મળે,જ્યાં ઘરમાં ધુપદીપકરી પુંજા કરાય
હિંદુધર્મમાં દેવ અને દેવીઓને શ્રધ્ધાથી વંદન કરતા,જીવનમાં પ્રભુકૃપા અનુભવાય
લક્ષ્મીમાતા પવિત્રધનનીમાતા કહેવાય,જે શ્રધ્ધાળુ ભક્તોને જીવનમાંસુખઆપીજાય
....અનેક પવિત્રદેહથી પરમાત્માની કૃપામળે,જ્યાં નાકોઇ અપેક્ષા કે મોહમાયા રખાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
June 10th 2023

કૃપાળુ અંબેમાતાજી

@@@@@માતા અંબા અનેક મનોકામના પૂર્ણ કરનારી છે, નવ દિવસ ઉપાસનાથી ઈષ્ટસિદ્ધિ મેળવો | Must worship to mata ambaji in Navaratri Nine day for Happy life - Divya Bhaskar@@@@@
.           કૃપાળુ અંબેમાતાજી

તાઃ૧૦/૬/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
           
ભક્તોનો પવિત્રપ્રેમ પારખી ભારતદેશમાં,કૃપાળુ અંબેમાતા આરાસુરમાં જન્મીજાય
હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ માતાછે,જ્યાં શ્રધ્ધાથીભક્તિકરતા દેહપર માતાકૃપાકરીજાય
.....પવિત્રમાતાને વંદન કરતા શ્રધ્ધાથી,શ્રીઅંબે શરણં મમઃથી ઘરમાં ધુપદીપથી પુંજાકરાય.
હિંદુધર્મમાં ભગવાન દેવઅને દેવીઓથી જન્મલઈજાય,જે ભારતદેશને પવિત્રકરીજાય
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે ઘરમાં સમયે પુંજા કરી જાય 
પવિત્ર અંબેમાતાની પવિત્રકૃપામળે આરાસુરથી,જ્યાં શ્રધ્ધાથી માતાને વંદન કરાય 
હિંદુધર્મના પવિત્ર તહેવારોમાં શ્રધ્ધાથી પુંજનકરી,ધુપદીપથી માતાની આરતીકરાય 
.....પવિત્રમાતાને વંદન કરતા શ્રધ્ધાથી,શ્રીઅંબે શરણં મમઃથી ઘરમાં ધુપદીપથી પુંજાકરાય.
અવનીપર જીવને માનવદેહ મળે જે જીવના ગતજન્મના દેહના કર્મથી જન્મી જાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ નાકોઇ દેહથી કદીદુર રહીને જીવન જીવાય 
અંબામાતા હિંદુધર્મમાં અનેકપવિત્રદેહથી,ભારતદેશમાં પવિત્રમાતાથી જન્મ લઈજાય 
શ્રધ્ધાથી અંબામાતાની પુંજા કરતા,આરાસુરથી માતાનીકૃપા મળતા સુખ મળીજાય
.....પવિત્રમાતાને વંદન કરતા શ્રધ્ધાથી,શ્રીઅંબે શરણં મમઃથી ઘરમાં ધુપદીપથી પુંજાકરાય.
પવિત્રકૃપા મળે ભક્તોને ભગવાનની,જે પવિત્રદેહને ધુપદીપકરીને આરતી કરી જાય
અંબે માતાની પવિત્રકૃપા મળે ભક્તને,એ ઘરમાં દેવ અને દેવીઓની પુંજા કરીજાય
અનેકપવિત્ર માતાના દેહથી હિંદુધર્મમાં,માતા અંબે જન્મલઈ ભક્તોપર કૃપાકરીજાય
જીવનમાં શ્રધ્ધાથી માતાને વંદન કરશો,તો માતાઅંબાના આશિર્વાદ દેહનેમળીજાય
.....પવિત્રમાતાને વંદન કરતા શ્રધ્ધાથી,શ્રીઅંબે શરણં મમઃથી ઘરમાં ધુપદીપથી પુંજાકરાય.
=======================================================================
############# શ્રી અંબે શરણં મમઃ ############# શ્રી અંબે શરણં મમઃ############
=======================================================================
June 7th 2023

જય શ્રી હનુમાન

 પવનપુત્ર હનુમાનજી વિષે, 10 અજાણી રોચક વાતો | Interesting Facts About Lord Hanuman - Gujarati Oneindia
.             જય શ્રી હનુમાન 

તાઃ૭/૬/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
હિંદુધર્મમાં પવિત્ર શક્તિશાળી,શ્રીરામભક્ત હનુમાન જે મહાવીર પણ કહેવાય
ગુજરાતના પવિત્રશહેર સાળંગપુરમાંજ,શ્રી હનુમાનજીનુ પવિત્ર મંદીર થઈજાય
....માતા અંજનીના લાડલા દીકરા,એ પવનપુત્ર બજરંગ બલી મહાવીરથીય પુંજાય.
પવિત્ર શક્તિશાળી ભક્તથયા શ્રીરામના,જે સીતા માતાને લંકાથી બચાવીજાય
ભગવાનપર પવિત્ર શ્રધ્ધારાખીને ધાર્મીકકર્મ કરતા,ભગવાનની પવિત્ર કૃપાથાય
હિંદુધર્મમાં શક્તિશાળી ભક્ત બજરંગબલી,મહાવીર જે શ્રીરામ ભક્તથી પુંજાય
એપવિત્રશક્તિશાળી હનુમાનજી કહેવાય,જે સીતામાતાને રાવણથી બચાવીજાય
....માતા અંજનીના લાડલા દીકરા,એ પવનપુત્ર બજરંગ બલી મહાવીરથીય પુંજાય.
મળેલમાનવદેહને હિંદુધર્મમાં પરમાત્માની,ઘરમા અને સમયે મંદીરજઈ પુંજા થાય
અવનીપર મળેલદેહના જીવને કર્મનસંબંધ,જે સમયે જીવને જન્મમરણ આઈજાય
સાળંગપુરનાપવિત્ર હનુમાનમંદીરમાં,પવિત્ર શ્રધ્ધાળુભક્તો હનુમાનનીપુંજા કરીજાય
શ્રીહનુમાનજીની પવિત્રકૃપાએ,મળેલમાનવદેહને જીવનમાં પવિત્રશક્તિ મળી જાય 
....માતા અંજનીના લાડલા દીકરા,એ પવનપુત્ર બજરંગ બલી મહાવીરથીય પુંજાય.
###################################################################

	
Next Page »