May 18th 2023
. પવિત્ર સાથ મળે
તાઃ૧૮/૫/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કલમપ્રેમીઓનો પવિત્રપ્રેમ મળે જીવનમાં,જ્યાં માતા સરસ્વતીની કૃપા અનુભવાય
કલમથી થયેલ રચનાને સમયસાથે લઈજતા,પવિત્ર પ્રેમાળપ્રેમીઓનો પ્રેમ મળીજાય
.....એ કલમપ્રેમી માતા સરસ્વતીની પવિત્રકૃપા,જે સમયે માનવદેહને પ્રેરણા આપી જાય.
અવનીપર પરમાત્માની પવિત્રકૃપાએ જીવને,જન્મથી માનવદેહમળે જે સમયેસમજાય
જીવને સમયેજન્મમરણનો સંબંધમળે,જે જીવને સમયે આગમનવિદાયથી અનુભવાય
પરમાત્માની પવિત્રકૃપાનો અનુભવથાય,જેમની શ્રધ્ધાથી જીવનમાં પ્રભુનીભક્તિકરાય
ભગવાને પવિત્રકૃપા કરી પવિત્ર ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મીજાય
.....એ કલમપ્રેમી માતા સરસ્વતીની પવિત્રકૃપા,જે સમયે માનવદેહને પ્રેરણા આપી જાય.
જન્મથી મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,જે જીવનાદેહને ઉંમરસાથેરહીજીવાય
જગતમાં નાકોઇ જીવનાદેહની તાકાત કહેવાય,જે સમયને દુરરાખીને જીવન જીવીજાય
મળેલદેહને સમયે માતા સરવતીનીકૃપા મળે,એ જીવનમાં કલમથી પવિત્રરચનાકરીજાય
માતાની પવિત્રપ્રેરણાએ કલમપ્રેમીઓ અનેક રચનાકરી જાય,જે પ્રેમીઓનેપ્રેરણાકરીજાય
.....એ કલમપ્રેમી માતા સરસ્વતીની પવિત્રકૃપા,જે સમયે માનવદેહને પ્રેરણા આપી જાય.
#######################################################################
April 22nd 2023
@@@
@@@
. કૃપા શ્રધ્ધાની
તાઃ૨૨/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે હિંદુધર્મમાં દેવ અને દેવીઓની,જ્યાં શ્રધ્ધાથી વંદન કરાય
મળે કૃપા ભગવાનની માનવદેહને જીવનમાં,જે ઘરમાં પ્રભુની ભક્તિ કરાય
....ભારતદેશની ધરતીને પવિત્રકરવા ભગવાન,દેવદેવીઓથી સમયે જન્મ લઇ જાય.
અવનીપરનુ આગમન હિંદુધર્મથી જન્મલઈ,જીવને મળેલમાનવદેહપર કૃપાકરે
જીવનમાંશ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપપ્રગટાવી,દેવઅનેદેવીઓની આરતીકરાય
ભગવાનની પાવનકૃપાથી હિંદુધર્મમાં,સમયે પવિત્રતહેવાર જીવનંમાં ઉજવાય
પવિત્રકૃપાળુ માતાના દેહની ભક્તોને કૃપા મળે,જે માતા અનેકતહેવારે મળે
....ભારતદેશની ધરતીને પવિત્રકરવા ભગવાન,દેવદેવીઓથી સમયે જન્મ લઇ જાય.
અનેક પવિત્રકૃપાળુ માતાના સ્વરૂપની,સમયે પુંજનકરતા દેહનેસુખ મળી જાય
જીવને મળેલમાનવદેહપર પ્રભુનીકૃપાથાય,જે હિંદુધર્મમાં પવિત્રધર્મથી વંદનથાય
પવિત્રદેવીઓથી ભારતમાં માતાએ દેહ લીધા,જેમની શ્રધ્ધાથી ઘરમાંપુંજા કરાય
માતાનો પ્રેમમળે માનવદેહને જીવનમાં,જે અનેક પવિત્રરાહે જીવન જીવાડીજાય
....ભારતદેશની ધરતીને પવિત્રકરવા ભગવાન,દેવદેવીઓથી સમયે જન્મ લઇ જાય.
###################################################################
April 19th 2023
%%%%
%%%%
. કૃપાળુ કાળકામાતા
તાઃ૧૯/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્ર હિંદુધર્મની પ્રેરંણા ભારતદેશથી મળે,જે માનવદેહને સુખ આપી જાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,એ પવિત્રદેવદેવીઓના આશિર્વાદથી મેળવાય
....પવિત્રકૃપા મળે માતા કાળકાની જીવનમાં,જ્યાં ૐ ક્રીં કાલિયે નમઃથી માતાને વંદન કરાય.
ભારતદેશમાં ભગવાનની પવિત્રકૃપા કહેવાય,જ્યાં પ્રભુના પવિત્રદેહથી જન્મ લઈ જાય
પવિત્રદેવ અને દેવીઓથી ભગવાન જન્મ લઈજાય,જે ભારતદેહને પવિત્રદેશ કરી જાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા માનવદેહપર થઈ,જે ઘરમાં ધુપદીપપ્રગટાવી આરતીએપ્રેરીજાય
પવિત્ર શક્તિશાળી કૃપાળુ કાળકામાતા છે,જેમને સવારે આરતી કરીને વંદનકરીપુંજાય
....પવિત્રકૃપા મળે માતા કાળકાની જીવનમાં,જ્યાં ૐ ક્રીં કાલિયે નમઃથી માતાને વંદન કરાય.
હિંદુધર્મમાં ભગવાન ભારતદેશમાં પવિત્રદેવદેવીઓથી,જન્મ લઈ ભક્તોપર કૃપાકરી જાય
પવિત્રપ્રેરણા મળે માતાની જીવનમાં મને,જે શ્રધ્ધારાખીનેજ માતાની ઘરમાં પુંજા કરાય
જન્મ મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ માનવદેહને જીવનમાં સમયસાથે લઈ જાય
શ્રધ્ધારાખીને ઘરમાં સવારસાંજ ધુપદીપ કરી,ભગવાનના દેહની પવિત્રરાહે પુંજાય કરાય
....પવિત્રકૃપા મળે માતા કાળકાની જીવનમાં,જ્યાં ૐ ક્રીં કાલિયે નમઃથી માતાને વંદન કરાય.
############################################################################
April 12th 2023
@@@@@
@@@@@
. મળી પવિત્રકૃપા
તાઃ૧૨/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા માનવદેહને સમયે મળે,જયાં હિંદુધર્મમાં દેવઅને દેવીઓનુ પુંજનકરાય
મળે પરમાત્માની પવિત્રકૃપા માનવદેહને,જે સમયે શ્રધ્ધાથી જીવનમાં ભક્તિકરાય
....પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં સુખ આપી જાય.
પવિત્ર ભારતદેશમાં પરમાત્મા દેવદેવીઓથી,પવિત્ર માનવદેહથી જન્મ લઈ જાય
માનવદેહને પવિત્રપ્રેરણા મળે પ્રભુકૃપાએ,જે શ્રધ્ધાથી જીવનમાં પુંજાભક્તિ કરાય
પવિત્ર લક્ષ્મીમાતાની કૃપામળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી માતાને વંદનકરીનેપુંજાય
માતાના આશિર્વાદ મળે જીવનમાં,એ શ્રધ્ધાથી પવિત્ર વિષ્ણુભગવાનનીપુંજાકરાય
....પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં સુખ આપી જાય.
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં હિંદુધર્મની પવિત્ર પ્રેરણા દેહને મળીજાય
પવિત્રહિંદુધર્મ છે અવનીપર જેમાં ભગવાન,અનેક દેવઅનેદેવીઓથી જન્મલઈજાય
શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી વંદન કરીને,પ્રભુની આરતી કરીને પુંજન કરાય
પવિત્રકૃપામળે લક્ષ્મીમાતાની મળેલદેહને,જ્યાં મહાલક્ષ્મીએ નમો નમઃથી વંદનથાય
....પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં સુખ આપી જાય.
###################################################################
March 27th 2023
***
***
કૃપામળે પ્રેમથી
તાઃ૨૭/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કલમની માતાસરસ્વતીની પવિત્રરાહે પ્રેરણામળે,જે મળેલદેહને સમયસાથે લઈજાય
જીવનમાં નાકોઇઅપેક્ષા અડીજાય,નિખાલસરાહે જીવન જીવતા પવિત્રપ્રેમમળીજાય
....એ અદભુત કૃપા પરમાત્માના દેહની જીવનમાં,જે અનેક રચનાઓની પ્રેરણા કરી જાય.
પવિત્રકૃપા ભગવાનનીમળે ભારતદેશથી માનવદેહને,એ દેહનેજીવનમાં અનુભવથાય
જીવનેજગતમાં અનેકદેહનોસંબંધ જન્મથી,પ્રભુનીકૃપાએ જીવને માનવદેહ મળીજાય
અવનીપર જીવને નિરાધારદેહ મળે,જે પ્રાણીપશુ જાનવર અને પક્ષીથીદેહમેળવાય
નાજીવનમાં કોઇનો સાથમળે કેનાઉંમરને પકડાય,એ અદભુતલીલા જગતમાંકહેવાય
....એ અદભુત કૃપા પરમાત્માના દેહની જીવનમાં,જે અનેક રચનાઓની પ્રેરણા કરી જાય.
પવિત્રકૃપા માતા સરસ્વતીની અવનીપર,જે મળેલમાનવદેહની કલમથી રચના થાય
જગતમાં કલાની પવિત્રદેવી કહેવાય,જે માનવદેહને સમયે કલાનો સાથ મળી જાય
જગતમાં સમયને નાપકડાય કોઇમાનવદેહથી,માતાની પવિત્રકૃપાએ પ્રેરણામળીજાય
માતાની કલમની પવિત્રકૃપા સમયે મળતીજાય,જે રચનાઓની પ્રેરણાથી અનુભવાય
....એ અદભુત કૃપા પરમાત્માના દેહની જીવનમાં,જે અનેક રચનાઓની પ્રેરણા કરી જાય.
########################################################################
February 26th 2023
.
પવિત્રમાતાનો પ્રેમ
તાઃ૨૬/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મ્ળેલમાનવદેહને પવિત્રરાહે જીવન જીવાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
હિંદુ ધર્મમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જ્યાં ધરમાં ભગવાનની પુંજાય કરાય
....માનવદેહના જીવને જન્મમરણનો સંબંધ,જે અવનીપર આગમનવિદાયથી મળતો જાય.
જગતમાં પ્રભુએ ભારતદેશને પવિત્રદેશકર્યો,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મી જાય
જીવને જન્મથી માનવદેહમળે એપ્રભુનીકૃપા થાય,જે નિરાહારદેહથીબચાવીજાય
અવનીપર નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળે,ના કર્મ અડીજાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી અનુભવથાય
....માનવદેહના જીવને જન્મમરણનો સંબંધ,જે અવનીપર આગમનવિદાયથી મળતો જાય.
પવિત્ર દુર્ગામાતાની શ્રધ્ધાથી ભક્તિ કરતા,જય દુર્ગા માતાના મંત્રથી પુંજાકરાય
માતાનો પવિત્રપ્રેમ મળે જે જીવનંમાં સુખ આપીજાય,ના કોઇઅપેક્ષા અડીજાય
હિંદુધર્મમાં અનેક પવિત્ર માતાએ દેહ લીધા,જેમની શ્રધ્ધાથી ઘરમાં ભક્તિથાય
ભગવાનની કૃપાએ મળેલદેહને પ્રેમમળે,ના જીવનમાં કોઇતકલીફ કદીઅડીજાય
....માનવદેહના જીવને જન્મમરણનો સંબંધ,જે અવનીપર આગમનવિદાયથી મળતો જાય.
#####################################################################
February 25th 2023
***
***
. આરાસુરથી પધાર્યા
તાઃ૨૫/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધાથી અંબેમાતાને વંદન કરી,ધુપદીપ પ્રગટાવી ઘરમાં માતાની પુંજા કરાય
પવિત્રકૃપાળુ માતા હિંદુધર્મમાં,ભક્તોની શ્રધ્ધાપારખી આરાસુરથી કૃપાકરીજાય
....પવિત્ર માતાને શ્રધ્ધાથી શ્રી અંબે શરણં મમઃથી,પુંજા કરતાજ માતાનો પ્રેમ મળતોજાય
જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી મળીજાય,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
અવનીપર જીવને માનવદેહ મળે સમયે,એ જીવનમાં હિંદુધર્મની પ્રેરણા કરીજાય
પવિત્ર હિંદુધર્મ છે જે જીવનાદેહને,પવિત્રરાહે કર્મ કરાય ના તકલીફ અડી જાય
એ અંબેમાતાની પવિત્રકૃપા જીવને મળીજાય,જીવનમાં નાઆશાઅપેક્ષાઆવીજાય
....પવિત્ર માતાને શ્રધ્ધાથી શ્રી અંબે શરણં મમઃથી,પુંજા કરતાજ માતાનો પ્રેમ મળતોજાય.
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જે જીવના મળેલદેહને જીવનમાં સુખઆપીજાય
હિંદુ ધર્મથી જીવના મળેલદેહને પવિત્ર ભક્તિરાહ મળે,જે દેહને પવિત્રરાહેલઈજાય
સમયે જીવને જન્મમરણનો સંબંધ મળે,જે મળેલદેહના થયેલ કર્મથીજ અનુભવાય
ભારતમાં પવિત્રગામ આરાસુર કહેવાય,જ્યાંથી પવિત્ર અંબેમાતાની કૃપા મળીજાય
....પવિત્ર માતાને શ્રધ્ધાથી શ્રી અંબે શરણં મમઃથી,પુંજા કરતાજ માતાનો પ્રેમ મળતોજાય.
========================================================================
January 24th 2023
***
***
. ભગવાનની પાવનકૃપા
તાઃ૨૪/૧/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે માનવદેહને પરમાત્માની,જ્યાં શ્રધ્ધારાખીને ભગવાનની પુંજા કરાય
મળેલ માનવદેહથી સમયે ઘરમાં પ્રભુનીપુંજા કરાય,ત્યાં પવિત્રરાહેજ જીવન જીવાય
....એજ ભગવાનની કૃપા કહેવાય ભારતદેશથી,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.
જગતમાં મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે દેહને કર્મનો અનુભવપણથાય
માનવતાની મહેંક પ્રસરે અવનીપર,જ્યાં પરમાત્માની પવિત્રકૃપાએજ જીવન જીવાય
મળેલદેહને પાવનરાહે શ્રધ્ધાથી ઘરમાં,પ્રભુને વંદનકરી ધુપદીપકરી આરતી ઉતારાય
મળે ભગવાનની પવિત્રકૃપા જીવનમાં,એ મળેલદેહના જીંવને અંતે મુક્તિ મળી જાય
....એજ ભગવાનની કૃપા કહેવાય ભારતદેશથી,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.
પરમાત્માનો પ્રેમ મળે દેહને જીવનમાં,જે અનેકરાહે જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
દેહને નાકોઇ અપેક્ષા રહે કે નાકદી,જીવનમાં કોઇ આશા રખાય એજ કૃપા કહેવાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે પરમાત્માની કૃપાએ જીવનમાં સુખ આપીજાય
પરમાત્માનોપ્રેમ ઘરમાંજ પ્ર્ભુનીધુપદીપ પ્રગટાવી,દીવોકરી વંદન સહિત આરતીકરાય
....એજ ભગવાનની કૃપા કહેવાય ભારતદેશથી,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.
###########################################################################
January 20th 2023
***
***
. સવાર અને સાંજ
તાઃ૨૦/૧/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં જીવને મળેલદેહને પરમાત્માની,પવિત્રકૃપાનો અનુભવ પણ થઈ જાય
જીવને અનેકદેહથી આગમન મળે સમયે,એ ગતજન્મના દેહનાકર્મથી મેળવાય
....જગતમાં પવિત્રશક્તિશાળી સુર્યદેવ છે,જે પ્રત્યક્ષદેહથી જગતને સવારસાંજ આપી જાય.
અવનીપર જીવને જન્મમરણથી સમયનો સંગાથ મળે,એ પ્રભુની કૃપા કહેવાય
જગતપર અજબશક્તિશાળી સુર્યદેવ કહેવાય,જે ઘણાસમયથી દર્શનઆપીજાય
મળેલદેહને સમયનો સમજણ પડે અવનીપર,એ દીવસને સવારસાંજ મળીજાય
પરમકૃપાળુ સુર્યદેવ જગતમાં દરરોજદર્શનઆપે,જે દેહને કર્મની પ્રેરણામળીજાય
....જગતમાં પવિત્રશક્તિશાળી સુર્યદેવ છે,જે પ્રત્યક્ષદેહથી જગતને સવારસાંજ આપી જાય.
ભગવાનની કૃપાએ અવનીપર જીવને માનવદેહમળે,જીવનમાં સમજણથી જીવાય
નિરાધારદેહથી જીવનુ આગમન થતા,જીવનમાં નાકોઇ આશા અપેક્ષા અડીજાય
સુર્યદેવની પવિત્રકૃપાથી જીવને સમયનો સંગાથ મળે,જે દેહને ઉંમરથી સમજાય
જગતમાં જન્મમરણનો સંબંધ જીવને,જે જીવને આગમનવિદાયથી અનુભવ થાય
....જગતમાં પવિત્રશક્તિશાળી સુર્યદેવ છે,જે પ્રત્યક્ષદેહથી જગતને સવારસાંજ આપી જાય.
======================================================================
******ૐ સુર્યાય નમઃ***ૐ સુર્યાય નમઃ***ૐ સુર્યાય નમ***ૐ સુર્યાય નમઃ******
----------------------------------------------------------------------
January 18th 2023
***
***
. ધન વર્ષાની રાહ
તાઃ૧૮/૧/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર પરમકૃપામળે હિંદુધર્મથી,જે ભારતદેશમાં પ્રભુપવિત્ર્દેહથી જન્મી જાય
જીવને જગતમાં સમયે જન્મથી દેહમળે,જે સમયે કર્મથીજ જીવન જીવાડી જાય
...અનેક પવિત્રદેહથી પરમાત્માએ જન્મ લીધો,જે મળેલ માનવદેહને પ્રેરણા આપી જાય.
જગતમાં જીવને સમયેજન્મમરણનો સંબંધ,જે જીવનુ અનેકદેહથી આગમન થાય
પ્રભુની ક્ર્પાએ માનવદેહ મળે,જે જીવનમાં કર્મનોસંબંધઆપી જીવનજીવાડીજાય
જીવને સમયે નિરાધાર દેહમળે,એ પ્રાણીપશુજાનવર સંગે પક્ષીથી જન્મલઈ જાય
માનવદેહથી જીવના આગમનને પભુક્ર્પાકહેવાય,જે શ્રધ્ધાથી જીવન જીવાડી જાય
...અનેક પવિત્રદેહથી પરમાત્માએ જન્મ લીધો,જે મળેલ માનવદેહને પ્રેરણા આપી જાય.
જગતમાં ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મી જાય
માનવદેહને જીવનમાં સુખ મળી જાય,જ્યાં માતા લક્ષ્મીની ક્ર્પાથી ધનવર્ષા થાય
જીવનમાં સમયનીસાથેચાલતા માનવદેહને,માતાની પાવનકૃપાએ પવિત્ર્રરાહેજીવાય
પવિત્ર લક્ષ્મીમાતાની કૃપા મળે ભક્તને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને પુંજાય
. અનેક પવિત્રદેહથી પરમાત્માએ જન્મ લીધો,જે મળેલ માનવદેહને પ્રેરણા આપી જાય.
#####################################################################