June 30th 2024

કલમનીરાહ-માતાનોપ્રેમ

   *****શ્રી હનુમાન ચાલીસામાંના 'ગૂઢ રહસ્યો...' | The Mysterious Secrets of Shri Hanuman Chalisa*****
              કલમનીરાહ માતાનોપ્રેમ                         

તાઃ૩૦/૬/૨૦૨૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા મળે કલમની પવિત્રમાતાની,શ્રધ્ધાથી માતા સરસ્વતીની પુંજા કરાય
જે મળેલ માનવદેહને કલમની પવિત્ર પ્રેરણામળે,જે દેહને પવિત્રરાહે લઈ જાય
.....કલમની પવિત્રમાતા એ સરસ્વતી કહેવાય,એ પવિત્રપ્રેરણાએ કલમની રચના કરાય.
જગતમાં હિંદુધર્મમાં પવિત્રદેહથી ભગવાન,પવિત્ર ભારતદેશમાં જન્મલઈપ્રેરીજાય
સમયની સાથે ચાલતા માનવદેહને ભારતદેશથી,પ્રેરણામળે જે સુખ આપીજાય
પવિત્ર ભારતદેશ પ્રભુનીકૃપાએ જગતમાં પવિત્ર કહેવાય,જ્યાં પ્રભુ જન્મી જાય
પરમાત્મા ભારતદેશમાં જન્મી જાય,નાબીજા કોઇપણ દેશમાં પવિત્રભક્તિકરાય
.....કલમની પવિત્રમાતા એ સરસ્વતી કહેવાય,એ પવિત્રપ્રેરણાએ કલમની રચના કરાય.
જીવને સમયે પવિત્રકૃપા મળે ભારતદેશથી,જે મળેલમાનવદેહને પ્રેરણા કરીજાય  
અવનીપર જીવને જન્મમરણનો સંબંધમળે,જે દેહનાકર્મથી જન્મમરણ મળીજાય
જગતમાં પવિત્રહિંદુધર્મના મંદીર ભક્તોથી બનાવાય,જે જીવનેપાવનરાહેલઈજાય
કલમની પવિત્રપ્રેરણા સરસ્વતીમાતાથી મળે,જે સમયે કલમનીરચનાએકૃપા થાય
.....કલમની પવિત્રમાતા એ સરસ્વતી કહેવાય,એ પવિત્રપ્રેરણાએ કલમની રચના કરાય.
#########################################################################

	
February 15th 2024

શ્રધ્ધાની પવિત્રકેડી

  $$$$$$$$$$
.            શ્રધ્ધાની પવિત્રકેડી

તાઃ૧૫/૨/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

કલમની પવિત્રરાહ માતાસરસ્વતીની કૃપાએ મળે,એ શ્રધ્ધાથી મળી જાય 
ના મોહમાયાનો સંગ અડે માનવદેહને,એ પાવનરાહે જીવન જીવાડી જાય
....એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે મળેલ માનવદેહને માતાનીકૃપા થાય.
જીવનેસમયે જન્મથી માનવદેહમળે,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવીજાય
જન્મથૉ મળેલદેહને સમયનો સાથ મળતોજાય,જે દેહને ઉંમરથી સમજાય
મળેલ માનવદેહને પરમાત્માનીજકૃપા મળે,જે સમયે કલમનીકેડીને પકડાય
પવિત્ર કલમનીમાતા સરસ્વતી પ્રેરણામળે,જ્યાં શ્રધ્ધાથીમાતાને વંદનકરાય
....એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે મળેલ માનવદેહને માતાનીકૃપા થાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથીમળે,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મીજાય
અવનીપર જીવનેગતજન્મનાદેહનાકર્મથી જન્મમળે,નાકોઇજીવથી દુરરહેવાય
અદભુતકૃપા માતાની મળે જ્યાં શ્રધ્ધાથી,જીવનમાં કલમની પવિત્રકેડી મળે
પવિત્ર પ્રેરણા મળે ભગવાનની ભારતદેશથી,જ્યાં હિંદુધર્મમાં પ્રભુજન્મીજાય
....એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે મળેલ માનવદેહને માતાનીકૃપા થાય.
ભગવાનની પવિત્ર પ્રેરણામળે માનવદેહને,જ્યાં દેહથી શ્રધ્ધાથી ભક્તિકરાય
હિંદુધર્મમાં પ્રભુદેવદેવીઓથી જન્મલઈ,જીવનામાનવદેહને સમયસાથેપ્રેરીજાય
માનવદેહને ઉંમરની સાથે ચાલવા,સમયનો સંગાથ મળે પ્રભુની પ્રેરણાથાય
કલમની માતાસરસ્વતીની પવિત્રપ્રેરણા મળે,જે કલાઅનેક્લ મનીપ્રેરણાથાય
....એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે મળેલ માનવદેહને માતાનીકૃપા થાય.
#################################################################
February 9th 2024

માતા વૈષ્ણોદેવીને પ્રણામ

*****જય માતાજી વૈષ્ણોદેવી - YouTube*****
.           માતા વૈષ્ણોદેવીને પ્રણામ

તાઃ૯/૨/૨૦૨૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જે પવિત્ર ભારતદેશથી,માનવદેહપર કૃપા કરી જાય
પવિત્ર દેવઅનેદેવીઓથી ભારતદેશમાં જન્મલઈ,હિંદુધર્મથી જીવનેસુખઆપીજાય 
.....જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાથી અનુભવાય.
પવિત્ર માતા વૈષ્ણોદેવીને શ્રહ્ધાથી ધરમાં,ધુપદીપઅને દીવો પ્રગટાવી પુંજાકરાય
અનેક પવિત્ર માતાનાદેહની પ્રેરણામળે,જે મળેલમાનવદેહને પવિત્રરાહે લઈજાય
હિંદુધર્મ એજગતમાં પવિત્રધર્મ કહેવાય,જેમાં પવિત્રદેહથી જન્મલઈ કૃપાકરીજાય
પવિત્ર માતાનાદેહથી ભારતમાં જન્મલઈ,પવિત્રરાહે જીવનાદેહને સુખઆપીજાય
.....જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાથી અનુભવાય.
જીવના જન્મથી મળેલ માનવદેહપર પ્રભુનીકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથીજ પુંજાકરાય
મળેલમાનવદેહ એગતજન્મના મળેલદેહનાકર્મથી,જીવને આગમનવિદાયઆપીજાય
માતા વૈષ્ણોદેવીની પુંજાકરી વંદન કરતા,પવિત્રપ્રેમથી માતાનીકૃપા મળતી જાય
પવિત્રહિંદુધર્મમાં ભારતદેશથી પ્રભુનીપ્રેરણામળે,જે પવિત્રરાહે જીવન જીવાડીજાય 
.....જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાથી અનુભવાય.
###################################################################
.
February 7th 2024

કૃપાળુ માતા જગતમાં

  %%%દિવાળી ૨૦૨૦ : માં લક્ષ્મીની સાથે ભગવાન શ્રીગણેશ અને દેવી સરસ્વતીની પૂજા શા માટે કરવામાં આવે છે ? જાણો તેની પાછળનું કારણ - Panchatiyo%%% 
.            કૃપાળુમાતા જગતમાં

તાઃ૭/૨/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મથી પવિત્રકૃપા મળેલ માનવદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપા ભારતથી મળે,જ્યાં પવિત્રદેહથીજન્મીજાય
....ભારતદેશમાં ભગવાન જન્મી જાય,જે માનવદેહને ભક્તિથી અનુભવ થાય.
પવિત્રદેહથી ભગવાને ભારતમાં જન્મલીધો,જે ભક્તોનેપવિત્રકર્મ આપીજાય
જગતમાં હિંદુધર્મ ભગવાનનીપ્રેરણા કહેવાય,જે માનવદેહને સુખ મળીજાય
અનેક પવિત્રદેવઅનેદેવીઓથી,ભારતદેશમાં જન્મલઈ પવિત્રરાહેજીવાડીજાય
જન્મથી મળેલમાનવદેહને શ્રધ્ધાથીભક્તિકરવા,ભક્તો હિંદુમંદીરબનાવીજાય
....ભારતદેશમાં ભગવાન જન્મી જાય,જે માનવદેહને ભક્તિથી અનુભવ થાય.
પવિત્રદેવ અને દેવીઓની શ્રધ્ધાથી પુંજાકરતા,જીવનમાં પ્રભુનીકૃપામળીજાય
જગતમાં જીવનાજન્મથીમળેલમાનવદેહથી,સમયે ઘરમાં ધુપદીપકરીપુંજાકરાય
ભગવાન દેવદેવીઓથી ભારતનેપવિત્રકરીજાય,જે જીવનેસમયેમુક્તિઆપીજાય
એ અદભુતકૃપાઅવનીપર પરમાત્માની,જે ભારતદેશથી અનેક્દેહથી કરીજાય
....ભારતદેશમાં ભગવાન જન્મી જાય,જે માનવદેહને ભક્તિથી અનુભવ થાય.
પવિત્ર લક્ષ્મીમાતાની શ્રધ્ધાથી પુંજા કરતા,મળેલદેહપર ધનનીકૃપા કરી જાય
માતાને ૐ મહાલક્ષ્મીચ વિદમહે વિષ્ણુપત્નિચ ધીમહી તન્નો લક્ષ્મીપ્રચોદયાત
પવિત્રકૃપાળુ સરસ્વતીમાતાની કૃપાથી,જ્ગતમાં કલમની પવિત્રકેડી મળીજાય
પરમાત્માના પવિત્રદેવદેવીઓની કૃપામળે,જે જીવનમાં સુખશાંન્તિ આપીજાય
....ભારતદેશમાં ભગવાન જન્મી જાય,જે માનવદેહને ભક્તિથી અનુભવ થાય.
##############################################################


	
January 26th 2024

જગતમાં સુર્યદેવ

 ******
             જગતમાં પવિત્રકૃપાળુ

તાઃ૨૬/૧/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પવિત્ર શક્તિશાળી દેવ છે,જે જીવનાદેહને પ્રત્યક્ષ દર્શન આપીજાય
એ પવિત્ર સુર્યનારાયણ દેવ કહેવાય,એ જગતમાં સવારસાંજથી કૃપા કરીજાય
....સવારમાં સુર્યદેવના આગમનથી જગતમાં,જન્મથી મળેલદેહને સવાર મળી જાય.
દુનીયામાં અજબશક્તિશાળી પ્રત્યક્ષદેવ છે,જે માનવદેહને કર્મનીરાહઆપીજાય
પ્રભાતે સુર્યદેવને પવિત્રપાણીથી અર્ચનાકરી,ૐ હ્રી સુર્યાય નમઃથી વંદન કરાય
પવિત્રકૃપાળુ જગતમાં જન્મથી મળેલ જીવના દેહને,ઉંમરનો અનુભવ પણથાય 
જગતમાં અબજો સમયથી જીવનાદેહને,જીવનમાં સવાર અને સાંજ આપીજાય
....સવારમાં સુર્યદેવના આગમનથી જગતમાં,જન્મથી મળેલદેહને સવાર મળી જાય.
સુર્યદેવના આગમને જીવનાદેહને પ્રભાત મળે,જે જીવનમાં કર્મનીરાહ આપીજાય
અવનીપર નામંદીર મસ્જીદની કોઇ જરૂરપડે,શ્રધ્ધાથીદેહને કૃપાથીસુખમળીજાય
પવિત્ર પ્રભાતઅને સાંજમળે સમયે દેહને રાતમળી જાય,ના અપેક્ષા આડી જાય 
જગતમાં પવિત્રપરિવારનો સંગાથમળે,જે સુર્યદેવની પવિત્રકૃપાથી દેહને મળીજાય
....સવારમાં સુર્યદેવના આગમનથી જગતમાં,જન્મથી મળેલદેહને સવાર મળી જાય.
###################################################################

	
January 12th 2024

મળે પવિત્રકેડી મગજને

  *******
.            મળે પવિત્રકેડી મગજને 

તાઃ૧૨/૧/૨૦૨૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
કલમની પવિત્રરાહ મળે માતા સરસ્વતીથી,જે મળેલદેહને કૃપાથી અનુભવાય
માતાના પ્રેમથી માનવદેહને પ્રેરણા મળે,જે કલમથીજ પવિત્રરાહે રચનાકરાય
.....જગતમાં જન્મથી મળેલદેહને પ્રભુની પવિત્રક્રુપા,જીવનમાં પવિત્રરાહે પ્રેરી જાય.
મળેલ માનવદેહને પવિત્ર પ્રેરણામળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પાવનરાહેજીવાય
મળેલમાનવદેહને પ્રભુનીકૃપાએ પવિત્રરાહ મળે,જે કલમનીકેડીથીજ પ્રેરી જાય
જગતમાં જન્મથી મળેલદેહને પ્રેરણા મળે,જે સમયે પવિત્રપ્રેરણાની રચનાથાય
કલમની પવિત્રકેડી માતા સરસ્વતીની કૃપાથી મળે,જેકલમપ્રેમીઓને પ્રેરીજાય 
.....જગતમાં જન્મથી મળેલદેહને પ્રભુની પવિત્રક્રુપા,જીવનમાં પવિત્રરાહે પ્રેરી જાય.
હિંદુધર્મમાં દેવઅને દેવીઓથી ભારતદેશમાં જન્મીજાય,જે પવિત્રપ્રેરણાકરીજાય
જન્મથી મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જન્મમરણથી અનુભવાય
માતા સરસ્વતીની પવિત્રપ્રેરણા કલમથીરચનાથાય,અને કલાકારનેકલામળીજાય
અદભુતકૃપા કલમપ્રેમીમાતાની ભારતદેશથી,જે જગતમાં પવિત્રપ્રેરણાઆપીજાય
.....જગતમાં જન્મથી મળેલદેહને પ્રભુની પવિત્રક્રુપા,જીવનમાં પવિત્રરાહે પ્રેરી જાય.
####################################################################
December 15th 2023

પ્રત્યક્ષ હિંદુ દેવ

*****surya puja ke upay, how to worship surya dev, surya pujan vidhi, chhat puja | છઠ્ઠ પૂજા 13 નવેમ્બરનાઃ સૂર્યપૂજા કરતી વખતે જરૂરી છે 6 વસ્તુઓ, એક મંત્ર બોલતા તાંબાના લોટથી ચઢાવવું જોઈએ જળ - Divya Bhaskar*****
.              પ્રત્યક્ષ હિંદુ દેવ

તાઃ૧૫/૧૨/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
જગતમાં પ્રત્યક્ષહિંદુદેવ સુર્યનારાયણ કહેવાય,જે જગતને સવારસાંજ આપીજાય
દુનીયામાં નાકોઇ પ્રત્યક્ષદેવ છે,જે જીવના મળેલ માનવદેહને સમય આપીજાય
.....દરરોજ સવારે જગતમાં સુર્યનારાયણદેવનુ આગમન થાય,અને સાંજે અસ્ત થાય.
અદભુતકૃપાળુ અવનીપર કહેવાય,જે જીવનામાનવદેહને કર્મનોસંગાથ આપીજાય
દુનીયામાંમળેલદેહને સુર્યદેવથી સવારસાંજમળે,જે જીવનાદેહને સમયસાથેલઈજાય
જીવના જન્મથી મળેલમાનવદેહને કર્મનીરાહ મળે,એ દીવસની પ્રેરણાએમળીજાય
અવનીપર નાકોઇ જીવના દેહને સમયથી દુર રહેવાય,સુર્યદેવ સમયસાથેલઈજાય
.....દરરોજ સવારે જગતમાં સુર્યનારાયણદેવનુ આગમન થાય,અને સાંજે અસ્ત થાય.
હિંદુધર્મ એ પવિત્રધર્મછે જ્યાં ભગવાન,અનેકપવિત્રદેહથી ભારતદેશમાં જન્મીજાય
જગતમાં ભગવાને ભારતદેશને પવિત્રદેશકર્યો,જે દુનીયામાં હિંદુધર્મપ્રેરણા કરીજાય
પ્રત્યક્ષ સુર્યદેવનેપ્રભાતે ૐ હ્રી સુર્યાય નમઃના,મંત્રનાજાપકરીપાણીથીઅર્ચનાકરાય
પવિત્રકૃપાળુ દેવ છે જગતમાં જે જીવનાજન્મથી,મળેલદેહને સવારસાંજ મળી જાય
.....દરરોજ સવારે જગતમાં સુર્યનારાયણદેવનુ આગમન થાય,અને સાંજે અસ્ત થાય.
#####################################################################

	
October 4th 2023

માતાની પ્રેરણા

***શું તમે જાણો છો કે માતા સરસ્વતીને કેમ કહેવામાં આવે છે જ્ઞાનના દેવી? જાણો અહીં | Gujarat Page***
            માતાની પ્રેરણા

તાઃ૪/૧૦/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા મળે પ્રભુની મળેલ માનવદેહને,જે દેહને સમય સાથે લઈ જાય
દેવ અને દેવીઓની શ્રધ્ધાથી પુંજા કરતા,દેહને અનેકપવિત્રકર્મ મળી જાય
....પવિત્ર માતા સરસ્વતીની પ્રેરણા,માનવદેહને પવિત્રરાહે કલમથી રચના કરાય.
કલમની પ્રેરણા માતા સરસ્વતીની મળે,જ્યાં શ્રધ્ધાથી કલમનીરાહ મેળવાય
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે દેહને સમયસાથે પ્રેરણાથી અનુભવાય
જગતમાં હિંદુધર્મમાં માતાસરસ્વતીનીકૃપાએ,માનવદેહને કલમપર કૃપા થાય
અનેક પવિત્રરચના એ માતાનીપ્રેરણા કહેવાય,જે કલમથી રચના કરાવીજાય
....પવિત્ર માતા સરસ્વતીની પ્રેરણા,માનવદેહને પવિત્રરાહે કલમથી રચના કરાય.
હિંદુધર્મમાં જન્મથી મળેલદેહને સમયે,કલમઅનેકલાની પવિત્ર પ્રેરણાકરીજાય
એ પવિત્રકૃપાળુ માતા સરસ્વતીની પ્રેરણા,મળેલદેહને પવિત્રરાહે પ્રેરી જાય
જન્મથી મળેલદેહને શ્રધ્ધાથી પવિત્રરાહે જીવન જીવવા,પ્રભુનીકૃપા મેળવાય
કલમથીપવિત્રરચનાથતા કલમપ્રેમીઓને,જીવનમાંમાતાનીકૃપાએસુખમળીજાય 
....પવિત્ર માતા સરસ્વતીની પ્રેરણા,માનવદેહને પવિત્રરાહે કલમથી રચના કરાય.
#################################################################

	
September 29th 2023

માતાનીપવિત્રકૃપા મળે

  સરસ્વતી વંદના . | Kanaiyalal Raval Dharmlok 3 October 2019
             માતાની પવિત્રકૃપામળે

 તાઃ૨૯/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં કલમપ્રેમીઓને પવિત્રકૃપા મળે,જે માતા સરસ્વતીની કૃપા કહેવાય
જીવના મળેલ માનવદેહને કલમની રાહમળે,એ સમયે રચનાનીપ્રેરણાકરીજાય
.....પરમકૃપાળુ સરસ્વતીમાતા હિંદુધર્મમાં કહેવાય,જે કલમપ્રેમીઓને પ્રેરણા કરી જાય.
જગતમાં માતાની પવિત્રપ્રેરણાથી અનેકરચના કરાય,જે વાંચકોનેખુશ કરીજાય
ભગવાનની કૃપાએ સમયે જીવને માનવદેહ મળે,જે દેહને સમયસાથે લઈજાય
જગતમાં પવિત્રભારતદેશથી ભગવાનની પ્રેરણામળે,જેદેહને પવિત્રરાહેપ્રેરીજાય 
પરમાત્માનીકૃપાએ ભગવાને ભારતદેશમાં,પવિત્રદેહથીજન્મલઇ ભક્તિપ્રેરી જાય 
.....પરમકૃપાળુ સરસ્વતીમાતા હિંદુધર્મમાં કહેવાય,જે કલમપ્રેમીઓને પ્રેરણા કરી જાય.
હિંદુધર્મમાંભગવાન અનેકપવિત્રદેહથી જન્મલઈ,માનવદેહને પવિત્રરાહઆપીજાય  
જીવને મળેલ માનવદેહને સમયસાથે ચાલવા,પરમાત્મની પવિત્રપ્રેરણા મળીજાય
જગતમાં માતા સરસ્વતીની પવિત્રપ્રેરણા,માનવદેહને કલમઅને કલાની રાહમળે
કલમની અનેક રચના કલમપ્રેમીઓને વાંચવા મળે,કલાકારને કલાથી પ્રેરી જાય
 .....પરમકૃપાળુ સરસ્વતીમાતા હિંદુધર્મમાં કહેવાય,જે કલમપ્રેમીઓને પ્રેરણા કરી જાય.
#######################################################################

	
September 8th 2023

બજરંગબલી જય હનુમાન

 **********
.          બજરંગબલી જય હનુમાન 

તાઃ૮/૯/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપાળુ શક્તિશાળી બજરંગબલી હનુમાન,શ્રીરામના પવિત્રભક્ત કહેવાય
હિંદુધર્મમાં પવિત્રભક્ત શ્રીરામના થાય,જે રાજા રાવણની લંકાનુદહન કરીજાય
.....હિંદુધર્મના પવિત્ર ભગવાન શ્રીરામ થાય,જેમની પવિત્રસેવા અંજનીપુત્ર કરી જાય.
પરમશક્તિશાળી હનુમાન શ્રીરામસીતાજી સંગે,ભાઈ શ્રીલક્ષ્મણને વંદનકરીજાય
રામનાભાઈ લક્ષ્મણને બેહોશીથી બચાવવા,હવામાંઉડીને પવિત્રભશ્મલાવીજાય  
ભારતદેશમાં પરમાત્માના પવિત્રદેહથી જન્મી જાય,જે પવિત્ર શ્રીરામથી પુંજાય
પવિત્રપત્ની શ્રીરામના સીતામાતા કહેવાય,હિંદુધ્ર્મમાં શ્રીસીતારામથીવંદનથાય 
.....હિંદુધર્મના પવિત્ર ભગવાન શ્રીરામ થાય,જેમની પવિત્રસેવા અંજનીપુત્ર કરી જાય.
જગતમાં પવિત્રધર્મ ભારતદેશથીમળે,જ્યાં ભગવાનઅનેકપવિત્રદેહથીજન્મીજાય 
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટે જગતમાં,જેમની શ્રધ્ધાથી ભક્તિકરતાકૃપા મળે
જન્મથી મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસાથમળે,જે પવિત્રજીવનઆપીજાય
જીવને ગતજન્મનાકર્મથી દેહમળે,જેને જીવનમાંપ્રભુનીભક્તિકરતામુક્તિમળીજાય
.....હિંદુધર્મના પવિત્ર ભગવાન શ્રીરામ થાય,જેમની પવિત્રસેવા અંજનીપુત્ર કરી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

Next Page »