January 2nd 2023

સાહિત્યની સરીતા

 ***ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટન***
..          સાહિત્યની સરીતા

તાઃ૨/૧/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પવિત્રકૃપા મળે કલમની માતા સરસ્વતીની,જે માનવદેગને કલમની રાહ આપી જાય
કલમપકડીને ચાલતા માતાની પાવનકૃપા મળે,જે કલમપ્રેમીઓને અનંત આનંદ થાય
....મળેલમાનવદેહને જીવનમાં માતાની પવિત્રકૃપામળે,જે સમયે થયેલ રચના ખુશ કરી જાય.
જગતમાં કલમપ્રેમીઓના પ્રેમથી રચનાથાય,જે મળેલમાનવદેહને પવિત્રપ્રેમ આપીજાય   
જીવનમાં નાકદી કોઇ આશાકેઅપેક્ષા અડીજાય,જ્યાં માતાની પવિત્રપ્રેરણા મળી જાય
કલમથી થયેલ રચના એ માતાની પવિત્રકૃપાથી,મળેલદેહને જીવનમાં શાંંતિ આપીજાય
જીવનમાં શ્રધ્ધા રાખીને કલમથી રચનાઓ કરતા,સાહિત્યના પવિત્રપ્રેમીઓ મળી જાય
....મળેલમાનવદેહને જીવનમાં માતાની પવિત્રકૃપામળે,જે સમયે થયેલ રચના ખુશ કરી જાય.
હિંદુધર્મમાં પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મલીધા,જે માનવદેહને પ્રેરણાકરીજાય
કલમનીપવિત્ર માતાસરસ્વતી જે કલમપ્રેમીઓને,જીવનમાં સમયેપવિત્ર રચનાકરાવીજાય
દુનીયામાં હ્યુસ્ટનશહેરમાં માતાની પ્રેરણાએ,સાહિત્યના પ્રેમીઓ સમયે પ્રેમથીમળીજાય
પવિત્રકૃપાળુ માતા સરસ્વતી કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં પ્રેરણા આપીજાય
....મળેલમાનવદેહને જીવનમાં માતાની પવિત્રકૃપામળે,જે સમયે થયેલ રચના ખુશ કરી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment