January 31st 2023

મળે પ્રભુનીકૃપા

 %%%લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે કરો આ સરળ ઉપાયો - જીવનભર પૈસાની કમી નહિ રહે... - Gujarati News & Stories%%%
.             મળે પ્રભુનીકૃપા

તાઃ૩૧/૧/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવનુ સમયે અનેકદેહથી જન્મ મળે,જે જીવના ગતજન્મના કર્મથી મળતોજાય
પવિત્રકૃપા પ્રભુની જગતપર કહેવાય,જે જીવનાદેહને જન્મમરણથી અનુભવથાય
...પવિત્રકૃપા ભગવાનની થાય,એ જીવને માનવદેહમળે જે નિરાધારદેહથી બચાવી જાય.
જગતમાં ભગવાનની પવિત્રકૃપા મળે જીવને,એ મળેલદેહને જીવનમાં પ્રેરણા થાય
પવિત્ર ભારતદેશ કર્યો પરમાત્માએ,જ્યાં પવિત્રદેવ અને દેવીઓથી જન્મ લઈજાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનીરાહ મળે,નાકોઇદેહથી દુર રહીને જીવનજીવાય
પ્રભુનીકૃપા મળે જ્યાં શ્રધ્ધાથી ઘરમાં,ધુપદીપકરી દીવો પ્રગટાવી આરતી ઉતારાય
...પવિત્રકૃપા ભગવાનની થાય,એ જીવને માનવદેહમળે જે નિરાધારદેહથી બચાવી જાય.
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે પ્રભુકૃપાએ દેહનેસમયની સાથેચલાવી જાય
અવનીપરના જીવના દેહના આગમનથી,પાવનકૃપાએ જીવનમાં સમયનીસાથે ચલાય
ના મોહમાયાની ચાદર અડે જીવનાદેહને,જ્યાં ભગવાનની પવિત્રપુંજા ઘરમાંજ કરાય
ભગવાનની અદભુતકૃપામળે શ્રધ્ધાથીથયેલ ભક્તિથી,જીવને જન્મમરણથી મુક્તિ મળે
...પવિત્રકૃપા ભગવાનની થાય,એ જીવને માનવદેહમળે જે નિરાધારદેહથી બચાવી જાય.
*********************************************************************
January 31st 2023

કાળકામાતાને વંદન

 @@@@3D Photo Kali Mata 3D Poster - Religious posters in India - Buy art, film, design, movie, music, nature and educational paintings/wallpapers at Flipkart.com@@@@
.            કાળકામાતાને વંદન

તાઃ૩૧/૧/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં પવિત્રદેવ અને દેવીઓથી ભારતદેશમાં,સમયે પવિત્રદેહથી જન્મ લઈ જાય
જગતમાં ભારતદેશને પવિત્ર કરી,જીવને મળેલ માનવદેહને પવિત્રરાહે જીવન જીવાય
....પવિત્રકૃપાળુ કાળકામાતાને માનવદેહથી,સમયે કુળદેવી કરીને જીવનમાં પુંજા પણ કરાય.
ભગવાનની પવિત્રકૃપાથી માનવદેહને પવિત્રરાહે,પ્રેરણામળી જે ઘરમાં પુંજા કરાવીજાય
પવિત્ર માતા કાળકા માનવદેહના જીવને,મળેલદેહને જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય
જીવનામળેલદેહને ગતજન્મના દેહનાકર્મથી,અવનીપર આગમનવિદાયનો સંબંધ મેળવાય
માનવદેહને ભક્તિરાહે કુળદેવીમાતાની પ્રેરણામળે,સમયે કાળકામાતાને કુળદેવીથીપુંજાય 
....પવિત્રકૃપાળુ કાળકામાતાને માનવદેહથી,સમયે કુ,ળદેવી કરીને જીવનમાં પુંજા પણ કરાય.
અવનીપર જીવને દેહનો સંબંધ એ દેહથીમળે,માનવદેહ જે નિરાધારદેહથી બચાવી જાય
હિંદુધર્મમાં કુળદેવી કાળકામાતાની પવિત્રકૃપાએ,મળેલદેહના કુળનેજ કૃપાએ વધારી જાય
દુનીયાપર અજબ અદભુતલીલા હિંદુધર્મની,જેમાં ભગવાન અનેક દેવદેવીથી જન્મલઈજાય
ભારતદેશને પવિત્રદેશ કર્યો પરમાત્માએ,જે જગતમાં હિંદુધર્મની પવિત્રપ્રેરણા આપી જાય
....પવિત્રકૃપાળુ કાળકામાતાને માનવદેહથી,સમયે કુળદેવી કરીને જીવનમાં પુંજા પણ કરાય.
શ્રધ્ધારાખીને મળેલ માનવદેહને ઘરમાં,પ્રભુની ધુપદીપ પ્રગટાવી પુંજાકરી આરતીઉતારાય
પાવનકૃપાજ મળે દેહને કુળદેવીમાતાની,જ્યાં ૐ ક્રી કાલીયે નમઃથી માતાને વંદન કરાય
હિંદુધર્મમાં પ્રભાતે ઘરમાં ધુપદીપ પ્રગટાવી,મંત્ર ઉચ્ચારણકરી દીપ પ્રગટાવીઆરતીકરાય
જીવના માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,નાકોઇ દેહથી દુર રહેવાય એ કૃપા કહેવાય
....પવિત્રકૃપાળુ કાળકામાતાને માનવદેહથી,સમયે કુળદેવી કરીને જીવનમાં પુંજા પણ કરાય.
########################################################################